October 10th 2023

પવિત્ર સંગાથનો સાથ

 **********
.           પવિત્ર સંગાથનો સાથ

તાઃ૧૦/૧૦/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અંધકાર ભરેલા જીવનમાં નિખાલસ પ્રેમમળૅ,એ પવિત્ર સંગાથથી મળી જાય
ના અપેક્ષાની કોઇજ ચાદર અડી જાય,ના મોહમાયાની કોઇ કેડી અડીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને જન્મથી અવનીપર માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે ભગવાનનો જીવનમાં,એ પવિત્રસંગાથ મળતો જાય
મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહમળે,નાકોઇ દેહથી જીવનમાંદુર રહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે સમયે ભગવાનની ભક્તિકરી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
પવિત્રકૃપા મળેલદેહના જીવને મળે જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય 
જગતમાં પવિત્રદેશ એ ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને અવનીપર અનેકદેહથી સંબંધમળે,જે સમયે અનેકદેહથી આગમન થાય
માનવદેહ એ પરમાત્માની કૃપાએ મળે,જે નિખાલસદેહથી જીવને બચાવી જાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંગાથમળે,જે જીવને આગમનવિદાયમળે
મળેલ માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય,જે જીવનમાં સમયસાથે જીવાડી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
પવિત્ર હિંદુધર્મ છે ભારતદેશથી,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મી કૃપાકરીજાય
.....એ અદભુતકૃપા જીવનમાં પરમાત્માનીજ કહેવાય,એ સમય સાથે જીવાડી જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment