March 20th 2024

પવિત્રરાહમળે દેહને

  
.           પવિત્રરાહમળે દેહને

તાઃ૨૦/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની કૃપાએજ જીવને જગતમાં,જન્મથી માનવદેહ મળી જાય 
મળેલદેહને જીવનમાં સમયનીસાથે ચાલવાની,પવિત્રકૃપા મળતી જાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
જગતપરજીવને જન્મથી અનેકદેહથી આગમનમળે,નાકોઇથીદુરરહેવાય 
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના ગતજન્મનાકર્મથીમેળવાય
અનેક નિરાધારદેહથી જીવને આગમન મળે,નાકોઇ જીવથી દુરરહેવાય
જીવને પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળેલદેહને,નાકોઇઅપેક્ષાઅડીજાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે દેહને સમયે સમજાય
પવિત્રકૃપાપરમાત્માની કહેવાય,જે મળેલદેહને સમયસાથેચાલતાપ્રેરણાથાય
માનવદેહને જીવનમાં સવારબપોર સાંજઅનેરાતની સાથે,ઉંમરથી જીવાય
મળેલદેહને ભગવાનની પ્રેરણા મળે,જે દેહને શ્રધ્ધાથી ભક્તિરાહે લઈજાય
.....એ ભગવાનની પ્રેરણા ભારતદેશથીજ મળતીજાય,જ્યાં પ્રભુ જન્મી જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

	
March 19th 2024

પવિત્રરાહ મળે પ્રભુથી

 ***Shree Ram Ghar Aaye - આજ જશ્ન મનાઓ સારી દુનિયા મેં, મેરે રામ પ્રભુ જી ઘર આએ***.
            પવિત્રરાહમળે પ્રભુથી

તાઃ૧૯/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ       

અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે મળેલમાનવદેહને પવિત્રકર્મથી સમજાય
જન્મથી મળે માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
સમયે જીવનમાં જીવને પ્રભુની પ્રેરણા મળે,જે પાવનરાહે દેહથીકર્મ કરાવી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધમળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળીજાય
ભગવાનનીકૃપા જગતમાં ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુજન્મીજાય
જગતમા પવિત્ર હિંદુધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાથી પુંજાકરતા પ્રભુનીકૃપા મળતીજાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુકૃપાકહેવાય,એગતજન્મનાદેહનાકર્મથીમળીજાય
કર્મનોસંબંધ જીવનાદેહને સમયે મળતોજાય,એજીવને જન્મમરણથી અનુભવ થાય
ભારતદેશ એહિંદુધર્મની પવિત્રપ્રેરણા કહેવાય,જે જીવનાદેહને અંતેમુક્તિઆપીજાય
મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ જીવનમાં,શ્રધ્ધાથી ધરમાં ધુપદીપકરીઆરતીકરાય
.....જગતમાં જીવને પવિત્રકૃપાએ માનવદેહ મળે,જે નિરાધાર દેહથી બચાવી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
March 18th 2024

પવિત્ર પ્રેરણા પ્રભુની

 ***પ્રભુ શ્રી રામના ચરિત્રમાંથી શીખો આ ગુણ, જીવનમાં ક્યારેય હાર નહી થાય | Sandesh***
.            પવિત્રપ્રેરણા પ્રભુની      

તાઃ૧૮/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્ર કૃપા મેળવાય
માનવદેહને કર્મની પાવનરાહ મળે દેહને,જે શ્રધ્ધાથીજ ભક્તિરાહે લઈ જાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય.  
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ સમયનોસંગાથમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
શ્રધ્ધાથી ભગવાનને વંદન કરતા માનવદેહપર,પરમાત્માની પ્રેરણા મળી જાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે સમયનીસાથે ચાલતાસમજાય 
અવનીપરનુ આગમન એ પ્રભુકૃપાજ કહેવાય,જે નિરાધારદેહથી બચાવી જાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય. 
જગતમાં નાકોઇની તાકાત જે સમયથીદુરરહે,નાકળીયુગની અસરથી બચી જાય
કુદરતની આપવિત્રલીલાજ કહેવાય,જે અવનીપરના આગમનવિદાયથીઅનુભવાય
અવનીપર સમયે જીવને નિરાધારદેહથી જન્મ મળે,ના કોઇ કર્મનીકેડી અડીજાય
પરમાત્માની પવિત્ર પ્રેરણા હિંદુધર્મથી મળે,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માને વંદનકરાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય.
અવનીપર પવિત્રભારતદેશમાં ભગવાને,પવિત્ર દેવદેવીઓથી જન્મલઈકૃપાકરીજાય
માનવદેહને હિંદુધર્મથીપ્રેરણામળી,જે જીવનમાંશ્રધ્ધાથી ઘરમાંધુપદીપકરીપૂંજાકરાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તોની પ્રેરણાથી,પવિત્ર મંદીર બનાવી ભક્તિ કરાવીજાય
પ્રભુની પવિત્રકૃપા શ્રધ્ધાથી ભક્તિકરતા ભક્તોપર,પ્રભુની પવિત્ર કૃપા મળતીજાય
.....પ્રભુની કૃપાએ જીવને માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથી મળી જાય. 
###################################################################
March 16th 2024

પ્રભુકૃપાએ મળે

 *****સુખી દાંપત્યના આશિષ પ્રદાન કરશે ભડલી નોમનો અવસર ! જાણો કેવી રીતે પ્રાપ્ત થશે શિવ-શક્તિની કૃપા ? - Gujarati News | Bhadli Navami will provide the blessings of a happy marriage life*****
.             પ્રભુકૃપાએ મળે                          

તાઃ૧૬/૩/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતપર જીવનુ જન્મથી આગમન મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
પાવનકૃપાપરમાત્માની અવનીપરકહેવાય,એ મળેલમાનવદેહથી અનુભવાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથીજ મળતો જાય
પરમાત્માએ પવિત્રભારતદેશમાં,દેવઅનેદેવીઓથીજન્મી ભક્તિરાહેપ્રેરીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે માનવદેહને,સમયે ભક્તિથી પ્રેરણાકરી જાય
ભારતદેશમાં પવિત્રસમયે ભગવાનેજન્મલીધા,જેમનીકૃપાથી ભક્તિમળીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જીવનેસમયે પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
સમયેજીવને જન્મથી નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
અદભુતકૃપા ભગવાનનીકહેવાય,જે પવિત્રહિંદુધર્મથીમાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં હિંદુધર્મના ભક્તોની પ્રેરણાએજ,દુનીયામાં પવિત્રમંદીર બનાવીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
================================================================
March 15th 2024

કૃપાળુ મેલડીમાતા

 *****Mata Meldi - જય માતાજી માતા મેલડી ના પરચા અપરંપાર છે. જયારે બાવન પેઢીએ કોઈ જવાબ નો મળતો હોય કોઈ એવી વાત સામે આવી જાય જેનો કાઈ માર્ગ નો મળતો હોઈ ત્યા*****
.              કૃપાળુ મેલડી માતા
 
તાઃ૧૫/૩/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જગતમાં હિંદુધર્મની પ્રવિત્રપ્રેરણા ભારતદેશથી મળે,જ્યાં દેવદેવીઓથી જન્મી જાય
શ્રધ્ધાથી પવિત્ર દેવ દેવીઓની પુંજા ઘરમાં કરાય,સમયે ધુપદીપકરી આરતી કરાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
ભારતદેશમાં અનેક પવિત્રદેહથી ભગવાન જન્મલઈ જાય,જે પવિત્રરાહે જીવાડી જાય
પવિત્ર મેલડીમાતાને શ્રધ્ધાથી વંદન કરી,તાલીપાડીને બક્તોથી ગરબાકરી વંદનકરાય 
માતાની પવિત્રકૃપા માનવદેહને પ્રેરણાકરે,જે માતાને ધુપદીપકરી આરતીકરીને પુંજાય
પવિત્ર ભારતદેશને ભગવાને જન્મ લઈ,પવિત્રહિંદુધર્મથી દુનીયામાં પવિત્રદેશ કરીજાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા,જેમની પવિત્રદેવ અને દેવીઓથી પુંજા કરાય
ભારતદેશમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરવા,ભગવાનનાપવિત્રદેહથી જન્મીપ્રેરણાકરીજાય
હિંદુધર્મના પવિત્રતહેવારો દરવર્ષે ભારતદેહમાં ઉજવાય.જ્યાં દેવદેવીઓનીકૃપામળીજાય
ગરબે રમતા ભક્તોપર મેલડીમાતાની કૃપાથાય,જે દેહને જીવનમાં ભક્તિરાહે જીવીજાય 
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
જગતમાં જીવને સમયે જન્મથીદેહમળે,પરમાત્માની પવિત્રકૃપાએ માનવદેહથીજન્મીજાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી માનાદેહથી જન્મમળે,જે નિરાધારદેહથી બચાવી જાય
પવિત્રહિંદુધરમાં મનવદેહ સમયે ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દેવદેવીની આરતી અંતેકરાય
દેવઅને દેવીઓના પવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય,જે માનવદેહને પ્રેરણાકરીજાય
.....પવિત્ર મેલડી માતા ભક્તોને સમયે,જીવનમાં કરેલ ભક્તીથી દેહને સુખ આપી જાય.
######################################################################

	
March 14th 2024

માનવતા પ્રભુક્રુપાએ ભક્તોપર

******
.            માનવતા પ્રભુક્રુપાએ   

તાઃ૧૪/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનાદેહને,જ્યાં નામોહમાયાની અપેક્ષા અડીજાય
જગતમાં પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મલઈજાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ  ભક્તોપર કૃપા થાય.
પવિત્રકૃપાએ જીવનેજન્મથી માનવદેહમળે,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જન્મથી મળેલદેહન પ્રભુકૃપાએ,સમયનીસાથે ચાલતા કર્મ કરાવીજાય
જીવનેસમયે નિરાધારદેહથી જન્મમળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળીજાય
નિરાધારદેહને જીવનમાં નાકોઇ સમયનીરાહમળે,કે નાકોઇ કર્મથી જીવનજીવાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય.
જીવને ભગવાનનીકૃપાએ જ્ન્મથી માનવદેહ મળે,જે સમયેદેહને કર્મકરાવી જાય
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
પવિત્રકર્મનીરાહ મળે જીવના મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
હિંદુધર્મનીજ્યોતપ્રગટે જીવનમાં,જ્યાં ઘરમાંધુપદીપપગટાવીને મંદીરમાંઆરતીકરાય
.....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેહથી,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોપર કૃપા થાય.
##################################################################
March 13th 2024

પવિત્રતહેવાર હિંદુધર્મમાં

  ###હિંદુ ધર્મના આ પ્રતિકને વિશ્વભરમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે | importance of swastika$$$
.            પવિત્રતહેવાર હિંદુધર્મમાં

તાઃ૧૩/૩/૨૦૨૪                    પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતમાં પવિત્રધાર્મિક તહેવારને પવિત્રભારતદેશમાં,હિંદુ તહેવારને ઉજવાય
પવિત્રકૃપા ભગવાનની કહેવાય,જે ભારતદેશમાં અનેકપવિત્રદેહથીજન્મીજાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
હિંદુધર્મ એપવિત્રધર્મ જન્મથી મળેલદેહને મળીજાય,જે પવિત્રધર્મેજીવાડીજાય 
પરમાત્માએ પવિત્રદેહથી સમયે જન્મલીધા,એ મળેલદેહને હિંદુધર્મથીપ્રેરીજાય
ભારતદેશના પવિત્રહિંદુધર્મના ભક્તો,દુનીયામાં હિંદુધર્મના મંદીરબંધાવી જાય
પવિત્રધર્મથી ભગવાનની પુંજા કરતા,મળેલદેહને જીવનમાં પવિત્રરાહે જીવાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
હિંદુધર્મ એજ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં પવિત્રદેહથી ભગવાનજન્મીજાય
પવિત્રહિંદુ મંદીર ભારતદેશના પવિત્ર ભક્તોથી,દુનીયામાં હિંદુધર્મના મંદીરથાય
જન્મથી મળેલ માનવદેહથી હિંદુધર્મમાં,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
પવિત્રધર્મની શ્રધ્ધાથી પુંજાકરતા સમયે,માનવદેહનાજીવને અંતે મુક્તિમળીજાય
.....પવિત્ર પ્રભુનીકૃપાએ હિંદુધ્ર્મથી ભારતમાં,ભગવાન જન્મલઈ પવિત્ર કરી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$

March 12th 2024

પવિત્રકૃપા રાહની

*****મહાશિવરાત્રિમાં પ્રહર અનુસાર કેવી રીતે કરશો શિવપૂજા જાણો - Gujju Kathiyawadi*****
.             પવિત્રકૃપા રાહની

તાઃ૧૨/૩/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
    
પરમાત્માનીકૃપા જીવના મળેલ માનવદેહને,પવિત્રકર્મનીરાહે લઈ જાય 
અવનીપર જીવને જન્મથી આગમન મળે,જીવનમાં કર્મનીસાથે ચલાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે જીવને અનુભવ થાય
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
જીવના મળેલ માનવદેહને કર્મનીરાહ મળે,એ ભગવાનનીકૃપા કહેવાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
જગતમાં પવિત્રહિંદુધર્મછે,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીકૃપાકરીજાય
ભારતદેશ એજગતમાં પવિત્રદેહકહેવાય,જ્યાંથી હિંદુધ્ર્મનીપ્રેરણાકરીજાય
હિંદુધર્મની પ્રભુની પવિત્રપ્રેરણાએ જગતમાં,અનેકહિંદુમંદીર બનાવીજાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનીસાથે.ઘરમાંધુપદીપપ્રગટાવીપુંજાકરાય
.....અદભુતકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં જન્મથીદેશને પવિત્ર કરીજાય.
##############################################################
March 11th 2024

સમયનો સંગાથમળે

###જય જય હનુમાન | પ્રદીપની કલમે###
.             સમયનો સંગાથંમળે

તાઃ૧૧/૩/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા ભગવાનની જગતમાં કહેવાય,જીવના માનવદેહને પ્રેરણા આપી જાય
જીવને સમયે અવનીપર જન્મથી આગમનવિદાયથી,મળેલદેહને કર્મ કરાવી જાય
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
જીવને ગતજન્મના દેહનાકર્મથી પ્રભુનીકૃપા મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
માનવદેહથી જીવને કર્મની પ્રેરણા મળે,એ દેહને સમયે કર્મનીરાહે અનુભવ થાય
અવનીપર જીવને પ્રભુનીકૃપાએ અનુભવથાય,જે અનેકદેહથી જીવને બચાવી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,પભુનીકૃપા દેહને શ્રધ્ધાથી ભક્તિરાહે પ્રેરી જાય 
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
સમયે જીવને પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે જીવને નિરાધાર્દેહ્થી બચાવી જાય 
ભગવાનનીકૃપાએ જીવનેમાનવદેહથી જન્મમળે,એ મળેલદેહને જીવનમાંકર્મકરાવીજાય
જગતમાં પ્રભુની પવિત્રકૃપાએ ભારતદેશ એપવિત્રદેશ કહેવાય જે હિંદુધર્મથીપ્રેરીજાય
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા,જે પવિત્ર હિંદુધર્મજગતમાંકરીજાય 
....આ અદભુતલીલા જગતમાં જીવના મળેલદેહને,જીવનમાં સમયને સમજીને લઈ જાય.
#######################################################################
March 10th 2024

શાંંતિ મળી સમયે

   ***Chaitri Navratri 2023: ચૈત્રી નવરાત્રી શરૂ થતા અંબાજીમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો***
.             શાંતિ મળી સમયે

તાઃ૧૦/૩/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

ભગવાનની પવિત્રકૃપાએ સમયનો સંગાથમળે,એ જીવના માનવદેહને સમજાય
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જન્મથી મળેલદેહને અનુભવ થાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
સમયે જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહમળે,એ પવિત્રકર્મથી જીવાડી જાય 
જગતમાં નાકોઇ દેહથી કદી સમયથી દુર રહેવાય,કે નાકોઇથી છટકી જવાય
પવિત્રઅદભુતકૃપા અવનીપર સમયનીકહેવાય,જે માનવદેહને પવિત્રરાહેલઈજાય 
જીવને સમયે જન્મથી માનવદેહમળે,એ ગતજન્મના દેહથી થયેલકર્મથીમળીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
પવિત્રપ્રેમમળે ભગવાનનો માનવદેહને,જે જીવનમાં સમયે શ્રધ્ધાભક્તિઆપીજાય
અવનીપર જીવને અનેકદેહથી જન્મમળે,પ્રભુનીપવિત્રકૃપાએ માનવદેહ મળીજાય
માનવદેહથી સમયસાથે જીવાય,નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે
જીવને ભગવાનની કૃપાએ માનવદેહ મળે,જે સમયે દેહને કર્મથી જીવન જીવાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
જીવનમાં માનવદેહને પ્રભુની પ્રેરણા મળે,જે ઘરનામંદીરમાં ધુપદીપથી પુંજાકરાય
શ્રધ્ધાથી ભગવાનની પુંજા ઘ્રરમાં કરતા,ભગવાનનીકૃપા પરિવારને સુખઆપીજાય
જીવનમાં પ્રભુનીકૃપાએ નાકોઇ આશાઅપેક્ષા અડીજાય,સમયે મંદીરે દર્શન કરાય
જગતમાં ભગવાનનીપવિત્રકૃપાએ હિંદુધર્મનાભક્તો,હિંદુધર્મના મંદીરોને બંધાવીજાય
.....જીવના મળેલ માનવદેહને ભક્તિની પવિત્રપ્રેરણા મળે,જે સમયે શાંંતિ આપી જાય.
#####################################################################

	
« Previous PageNext Page »