July 25th 2021
. .મળ્યો માતાનો પ્રેમ
તાઃ૨૫/૭/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધાભાવનાથી ભક્તિકરતા જીવનમાં,પવિત્ર પ્રેમાળરાહ મળી જાય
અજબકૃપાળુ દેહ લીધા હિંદુધર્મમાં,જે દેવદેવીઓથી ઘરમાંજ પુંજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
પવિત્ર ધર્મમાં શ્રધ્ધા સહિત વંદનકરતા,પવિત્રકૃપા માતાની મેળવાય
નાકોઈજ અપેક્ષા રાખી માનવદેહથી,પરમાત્માની સમયે પુંજા કરાય
ભક્તિથી પરમશક્તિ મળે જીવનમાં,જે માનવદેહથી સત્કર્મ થઈજાય
પવિત્રકૃપા પરમાત્માએ લીધેલદેહની,જે મળેલદેહના જીવનેમળી જાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
જીવને માનવદેહ મળે એગતજન્મના,કરેલ કર્મથી અવનીપર મેળવાય
અનેકદેહથી આગમન થાય જીવનુ,માનવદેહ એ પ્રભુની કૃપા કહેવાય
ધરતીપર જીવનેસંબંધ જન્મમરણનો,નાકોઇજ જીવથીકદી દુર રહેવાય
પરમાત્માના અનેકદેહથી કૃપામળે,જે જીવનાદેહને પાવનરાહઆપીજાય
....ધુપદીપ કરીને પુંજન કરતા જીવનમાં,માતાનો પવિત્રપ્રેમ મળી જાય.
##########################################################
No comments yet.