જન્મદીનની માયા
. જન્મદીનની માયા
તાઃ૮/૭/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જન્મદીનની માયા દક્ષાને,દર વર્ષે એ ગણતી જાય
નાનીનાની રહેવાના ભ્રમમાં,ભઈ ઉંમર વધતી જાય
………..જન્મદિનની માયા દક્ષાને.
આઠ જુલાઇ તો યાદરહે,પણવર્ષ ૧૯૦૦ ગણતી જાય
૨૦૦૦નીયાદ નારહે તેને,કારણ તેનીઉંમર વધી જાય
રમેશલાલ તો દિવસો જગણે,તેમને વર્ષોના સમજાય
આજકાલનો નાસમય સમજતાં,દેહેઘરડા થઈ જવાય
………..જન્મદિનની માયા દક્ષાને.
સંતાનને જ્યાં નિરખ્યાજીવનમાં,બાળપણ ભુલીજવાય
ધ્રુમીલની એકજબુમ સાંભળતા,માબાપ બંન્ને દોડી જાય
કૅક કાપતા ટેબલ પર આજે,દક્ષાને ઉંમર સમજાઇ જાય
આવે સગા સ્નેહીઓ મનથી,ત્યાં આનંદનો ઉત્સવ થાય
………..જન્મદિનની માયા દક્ષાને.
***************************************
રમાની બહેનપણી અ.સૌ. દક્ષાનો આજે જુલાઇ આઠ ના રોજ જન્મ દીવસ છે.
સંત સાંઇબાબા અને સંત જલારામબાપા તેની સર્વ મનોકામના પુર્ણ કરે અનેજીવનમાં
સુખ શાંન્તિ આપે તે ભાવનાથી આ લખાણ તેની યાદ રૂપે અમારા તરફથી સપ્રેમ ભેંટ.
લી.પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીતકુમારના જય જલારામ.