છોડાવો
. .છોડાવો
તાઃ૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જલાસાંઇને પ્રાર્થના જીવની,કળીયુગની ના મળે મહેર
મળીજાય જીવને જોએક,સુખશાંન્તિની ભાગે ત્યાં લહેર
. ………………જલાસાંઇને પ્રાર્થના જીવની.
અવનીપરના આગમને જીવને,સતયુગમાં મળે પ્રભુપ્રેમ
આધી વ્યાધીની હેલી ભાગે,ને મળી જાય શાંન્તિના વ્હેણ
ના વ્યાધી કોઇ બારણે આવે.કે ના કોઇ ઉપાધીય દેખાય
સર્વશાંન્તિના વાદળવરસે,અવનીએ સાર્થક જન્મલેવાય
. ………………..જલાસાંઇને પ્રાર્થના જીવની.
કાતર ફરે જીવનમાં પળેપળ,એજ કળીયુગની છે લહેર
સાંન્તિ શોધવા અહીંતહીં ફરતાં,જીવન વ્યર્થ થાય એમ
કૃપા થાય જ્યાં સાચાસંતની,મલે જીવને મુક્તિનીરહેમ
આવીપ્રેમ મળે અવનીએ,એ જ સાચી પ્રભુભક્તિનીદેણ
. ………………..જલાસાંઇને પ્રાર્થના જીવની.
*઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼઼*