જીવની આશા
. .જીવની આશા
તાઃ૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મરતાં જીવને માયા નાવળગે,ના દેહના રહે કોઇ મોહ
કળીયુગની આજ અક્ળલીલામાં,જીવને લાગે છે લોભ
. ……………….મરતાં જીવને માયાના વળગે.
દેનારાની આઅજબ દુનીયા,લાભની ઇચ્છાના હોય મહેલ
એક દેતા અનેકની અપેક્ષા,એ જ જીવ પર કળીયુગી ખેલ
મોહની સાંકળ મળે જીવને,કળીયુગે કોઇથીય ના છટકાય
મળેજીવને સદગતીપ્રભુથી,જ્યાંસાચીભક્તિરાહમળીજાય
. ………………..મરતાં જીવને માયાના વળગે.
દેહનીમાયા વળગેજીવને કળીયુગે,જ્યાંભક્તિપ્રેમ ના હોય
આડીઅવળી કદીક આંટીધુંટીએ,જીવ લબદાયેલ પણહોય
મળે જીવનેય માર્ગ સાચો,જેણે જીવનમાં ઉજ્વળ રાહ જોઇ
આજકાલને તડછી દેતાં જ,જીવને મુક્તિરાહ મળી જ હોય
. ………………..મરતાં જીવને માયાના વળગે.
=======================================