શીતળ
. .શીતળ
તાઃ૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉજાસનો સહવાસ મળે,જો જીવને રાહ સાચી મળી જાય
મોહમાયાની ચાદર છુટતાં,શીતળતાનો સાથ મળી જાય
. ……………….ઉજાસનો સહવાસ મળે.
પરમાત્માની પરમકૃપાએ,માનવદેહ જીવને મળી જાય
સમજણનો સથવારોસાચો,નાઅશાંન્તિ જીવથીમેળવાય
જાગી લેવા ભવસાગરથી,સંત જલાસાંઇની કૃપા લેવાય
ભક્તિ ભાવના જીવનમાં મળતાં,પાપકર્મથી જ છટકાય
. ………………..ઉજાસનો સહવાસ મળે.
મનથી ભક્તિ સાચીકરતાં,દેહને મહેનતમાર્ગ મળી જાય
પગલેપગલુ સમજીચાલતાં,નાઆફત કોઇ કદીઅથડાય
માગણીની નાઆંગળી ચીંધાય,જ્યાં સ્નેહસાચો મેળવાય
સરળતાનો સાથમળે જીવનમાં,જીવે જન્મસફળ થઇજાય
. ………………..ઉજાસનો સહવાસ મળે.
++++++++++++++++++++++++++++++++++++