આદરમાન
. .આદરમાન
તાઃ૧૯/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અતિથીને આદર કરતાં,મનમાં ખુબ આનંદ થાય
પ્રેમનોસાગર મેળવીલેતાં,આજીવન ઉજ્વળ થાય
. ……………….અતિથીને આદર કરતાં.
નિશ્વાર્થ ભાવના મેળવતાં,સંબંધ સૌ ના સચવાય
આશિર્વાદની કેડી મળતાં,મારુ જીવન સરળ થાય
પળેપળને પારખી લેતાં,જગતપિતાની કૃપા થાય
ભાગેઅશાંન્તિ મળેશાંન્તિ,જ્યાંભક્તિનીપરખથાય
. ……………….અતિથીને આદર કરતાં.
માનમળે લાયકાતેદેહને,ને સન્માન પણ સચવાય
મારુંતારુંની માયાછુટતાં,પરમાત્માનીઓળખ થાય
સાચીશ્રધ્ધા રાખીમનમાં,વડીલનેદેહથીવંદન થાય
મળે નામાયામોહજગે,જીવનોમુક્તિમાર્ગ ખુલીજાય
. ……………….અતિથીને આદર કરતાં.
======================================