June 23rd 2012

અશાંન્તિની કેડી

.                  .અશાંન્તિની કેડી

તાઃ૨૩/૬/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

અતિની જ્યારે વર્ષા થાય,ત્યારે ના કોઇથી છટકાય
આવી મળે હદ બહાર કંઇ,ત્યાં અકળામણમળીજાય
.               …………………અતિની જ્યારે વર્ષા થાય.
શીતળતાનો સહવાસરહે,ને નિર્મળ શાંન્તિ પણથાય
પ્રેમને પારખી અનેક જીવો,અતિ આનંદે છે હરખાય
મળતીપ્રીત માનવતાનીજગે,જીવસદા આનંદેન્હાય
આવે ના કોઇ વ્યાધી જીવે,એજ સાચીશાંન્તિ કહેવાય
.                ………………….અતિની જ્યારે વર્ષા થાય.
આચર કુચર ખાઇ લેતાં,ના પેટને તકલીફથી છટકાય
દેખાવનીઆકેડી વાંચી,જે લબડતાંજીદગીબગડી જાય
અતિપ્રેમમાં વ્યાધીઆવે,ને મોહમાયામાં ફસાઇજવાય
ના છટકે કોઇ માનવી, જેને અશાંન્તિની કેડી મળી જાય
.              …………………….અતિની જ્યારે વર્ષા થાય.

+++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment