September 10th 2020

શેરડીથી પધારો

    profile sai baba - story of shirdi ke sai baba
.            શેરડીથી પધારો   

તાઃ૧૦/૯/૨૦૨૦               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પાવનપ્રેમની રાહ મળી દેહને,વ્હાલા સંત સાંઈબાબાની કૃપા કહેવાય
શ્રધ્ધાભાવથી પુંજન કરતા જીવનમાં,મળેલદેહને અનંતશાંંતિ મળીજાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
પવિત્રભુમી ભારત છે અવનીપર,જ્યાં પરમાત્મા અનેક દેહ લઈ જાય
નિર્મળભાવથી પુંજન કરતા દેહને,મળેલ દેહની માનવતા પ્રસરી જાય
શેરડીમાં પધાર્યા સાંઈબાબા,જેમને દ્વારકામાઈનીજ પ્રેરણા મળી જાય
મળેલ માનવદેહથી પ્રેરણા કરી મનુષ્યને,જે શ્રધ્ધાસબુરીને સમજાવાય
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
વ્હાલા સાંઇબાબાનુ સ્મરણ કરવા,ઑમ શ્રી સાંઇનાથાય નમઃ સ્મરાય
પાવનકૃપા દેહને મળતા ભક્તોને,જીવનમાં સત્માર્ગની પ્રેરણા મળીજાય 
મારા વ્હાલા શ્રીસાંઇબાબા,અમારી શ્રધ્ધાપારખી શેરડીથી આવી જાવ
પુંજન કરી ઘરમાં બાબાના નામથી દીવો પ્રગટાવી વંદન કરુ હું રોજ 
....એવા મારા વ્હાલા સાંઇબાબા પધારો,શ્રી ભોલેનાથની પાવનકૃપાય મળી જાય.
***************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment