શેરડી સાંઈબાબા
####
. શેરડી સાંઇબાબા તાઃ૨૧/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ભારતની ભુમીને પવિત્ર કરવા,પરમાત્મા અનેકદેહથી આવી જાય પવિત્રદેહ લઈ પાથરીમાં જન્મ્યા,જે શેરડીમાં સાંઈબાબા કહેવાય ....મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય. જન્મમરણ એ સંબંધ જીવનો,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય મળેલદેહને સમજણનો સંગાથ મળે,જે અવનીપરના યુગથી સમજાય દેહ મળતા જીવને પ્રેરણા થાય,જે નાતજાતની સમજણ આપી જાય દેહને ધર્મનો સંબંધ જે હિંદુ,મુસ્લીમ,ખ્રીસ્તીથી જગતમાં ઓળખાય ...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય. દેહ મળ્યા બાદ એ નિરાધાર થયા,જે શેરડીમા પાવનરાહ આપી જાય દ્વારકામાઈની સેવામળી સાંઇબાબાને,જે જગતમાં એપવિત્રરાહ કહેવાય જગતમાં આંગળી ચીંધી માનવ દેહને,હિંદુમુસ્લીમદેહને પ્રેરણા કરી જાય શ્રધ્ધાસબુરીની સમજણ આપી દેહને,જે પરમાત્માની પુંજા કરાવી જાય ...મળેલદેહને પ્રેરણા કરવા શેરડીમાં આવ્યા, જે સત્કર્મની રાહ આપી જાય. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++