નિખાલસતા
## ##
. .નિખાલસતા તાઃ૨૫/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને મળેલદેહને સંબંધમળે માનવતાનો,જે દેહનાકર્મથી દેખાય કુદરતની પાવનકૃપાનો સાથ મળે,જ્યાં નિખાલસતાથીજ જીવાય ....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય. ભક્તિની પવિત્રરાહ પકડીને ચાલતા,દેહને સત્કર્મનો સંગાથ મળે શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરતા,જીવનમાં નાકોઇ તકલીફ અડી જાય મોહમાયાની ચાદર પણ દુર રહી જાય,જે અનંતશાંંતિ આપીજાય પવિત્રરાહે જીવન જીવતા મળેલદેહની,માનવતા પાવન થઈ જાય ....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય. કળીયુગમાં કાયાને માયા સ્પર્શે,જે જીવને તકલીફમાં ખેંચી જાય પવિત્રરાહે જીવન જીવવા દેહથી,પરમાત્માની શ્રધ્ધાથી પુંજા થાય માનવદેહની માનવતાપ્રસરે અવનીપર,ત્યાં જીવને શાંંતિ મળીજાય પાવનકૃપા મળે દેહને,જે મળેલદેહના જીવને મુક્તિમાર્ગે લઈ જાય ....એ દેહના પાવનકર્મથી ક્રુપા મળે,ના જીવનમાં કોઈ અપેક્ષાય રખાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++