January 29th 2021

આશિર્વાદ મળ્યા

***પીએમ મોદી જન્મ દિવસે માતા હિરા બા ના આશિર્વાદ લેવા આવશે***
.          .આશિર્વાદ મળ્યા   

તાઃ૨૯/૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળ્યા માતા હિરાબાના આશિર્વાદ,શ્રી નરેંદ્રભાઈથી પવિત્રરાહ મેળવાય
ગુજરાતીઓની શાન છે ભારતદેશમાં,જે અનેકરાહે દુનીયામાં એ દેખાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
નિર્મળભાવનાથી જીવનજીવતા,પ્રથમ એ ગુજરાતના મુખ્યપ્રધાન થઈ જાય
પવિત્ર ભારતદેશ દુનીયામાં,જ્યાં પરમાત્મા અનેક પવિત્રદેહથી આવી જાય
આશિર્વાદથી મળેલદેહને પાવનરાહે મળે,જે નરેંદ્રભાઈને સન્માન આપીજાય
ભારતને પવિત્રદેશ કર્યો અવનીપર,એ ગુજરાતીઓની અજબશક્તિ કહેવાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
શ્રધ્ધાભાવથી જીવન જીવતા કૃપા મળે,જે જીવનમાં પાવનરાહ આપી જાય
નિર્મળભાવનાએ કર્મ કરતા શ્રીનરેંદ્રભાઈ,એ ભારતના વડાપ્રધાન થઈ જાય
પવિત્રકર્મ જીવનમાં શ્રધ્ધાથીકરતા,ભારતના ગુજરાતીઓજ માન મેળવીજાય
ગુજરાતીઓની ગુજરાતી ભાષા પવિત્ર,જે કલમથીઅનેકલેખ જગતમાં વંચાય
....એવા વ્હાલા નરેંન્દ્રભાઈ ગુજરાતીઓની,પવિત્રરાહે ઓળખાણ કરાવી જાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment