March 2nd 2021

ગજાનન શ્રીગણેશ

News & Views :: ગણેશજીની આ 4 પ્રકારની મૂર્તિ ગણાય છે જાગૃત, પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે સમૃદ્ધિ

,         .ગજાનન શ્રીગણેશ  

તાઃ૨/૩/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
માતા પાર્વતીના લાડલા સંતાન,હિંદુ ધર્મમાં ગજાનન શ્રીગણેશ કહેવાય
પવિત્રકૃપા પિતા શંકરભગવાનની મળી,જગતમાં ભાગ્યવિધાતા કહેવાય
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
શ્રીગણેશ શ્રીગણેશથી પુંજન કરતા,માબાપની કૃપાએ પ્રેરણા આપી જાય
ભક્તોના એ વ્હાલા ગજાનન કહેવાય,જે પવિત્રકર્મમાં નીમિત્ત બની જાય
મળેલ માનવદેહથી શ્રધ્ધાથી વંદન કરતા,રીધ્ધી સિધ્ધીની કૃપા મળી જાય 
અનંતશાંંતિ જીવનમાં મળી જાય,નામોહ માયા કે આફત કોઇ અડી જાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
મળેલ માનવ જીવનમાં ધાર્મિક પ્રસંગે,શ્રી ગણપતિજીની પ્રથમ પુંજા કરાય
શ્રધ્ધાભક્તિને પારખી ગજાનન શ્રીગણેશની,ભક્તોપર પાવનકૃપા પણ થાય
માતાનીકૃપાએ શ્રીગણેશને,ભાઈકાર્તિક બહેન અશોકસુંદરીનો પ્રેમ મળીજાય
એવાવ્હાલા ગણેશ ભગવાનશંકર અને માતાપાર્વતીના સંતાનથીજ ઓળખાય 
.....એવા વ્હાલા સંતાનને જીવનસંગીનીઓ મળી,જે રીધ્ધી સિધ્ધીથી ઓળખાય.
#################################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment