ભક્તિનોજ સાગર
####
.ભક્તિનોજ સાગર તાઃ૨/૪/૨૦૨૧. પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં અજબ પવિત્રદેશ ભારત છે,જેને પ્રેમથી હિંદુસ્તાન પણ કહેવાય મળેલ માવવદેહના જીવને પવિત્રરાહમળે,જેહિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજન થાય ....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય. દુનીયામાં પવિત્ર ભક્તિ હિંદુ ધર્મમાં છે,જે દુનીયામાં રહેતા દેહોથી દેખાય પવિત્રધર્મની જ્યોત પ્ર્ગટાવી દુનીયામાં,જે સમયે હિંદુ મદીરોનેજ કરી જાય શ્રધ્ધાભાવથી જીવન જીવતા હિંદુઓ,પવિત્ર ભક્તિની ગંગાનેજ વહાવી જાય પરમકૃપા પરમાત્માનીછે જે ભારતની ભુમીમાં,જન્મલઈને પવિત્રકૃપા કરીજાય ....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય હિંદુ ધર્મની જ્યોત પ્રગટી જગતમાં,જે અનેક પરમાત્માના દેહથી પ્રગટી જાય દુનીયામાં પવિત્રદેશજ ભારત છે,જ્યાં જન્મથી દેહ મળે જીવનમાં પુંજા કરાય શ્રધ્ધાથી ઘરમાં પૂંજા કરતા સમય સચવાય,દેહપર પરમાત્માની પાવનકૃપાથાય અનેક જન્મલીધો છે પરમાત્માએ,જગતમાં પવિત્રધર્મથી ભક્તિનોસાગરવહીજાય ....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય. પવિત્ર દેહથી પધાર્યા ભારત દેશમાં,જે અનેક દેવ અને દેવીઓથી જન્મી જાય હિંદુ ધર્મને પવિત્રધર્મ કર્યો અવનીપર,જેમાં પવિત્ર અનેકદેહથી પ્રભુ આવીજાય પરમાત્માના પવિત્રનામની માળા કરીને,ભાવનાથી હિંદુધર્મમાં ધુપદીપથી કરાય પ્રભુની પાવનકૃપા મળે જીવનમાં,જે સત્કર્મથી જીવતા જીવને મુક્તિ મળી જાય ....એ પરમાત્માની પવિત્રકૃપા હિંદુ ધર્મપર,જે પવિત્રદેહથી જન્મ લઈ પધારી જાય. ##################################################################