April 26th 2021
###
###
. .કુદરતનો પ્રેમ
તાઃ૨૬/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલદેહને સમયનો સંગાથ મળૅ જીવનમાં,જે દેહને કર્મથી સમજાય
પવિત્ર કર્મની રાહ મળે જીવનમાં,જ્યાં કુદરતનો પવિત્રપ્રેમ મળીજાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
આજકાલને નાકોઇ પકડીશકે જીવનમાં,કે જગતમાં નાકોઇથી છટકાય
કર્મનો સંબંધ દેહને જે સમજીને ચલાય,ના કોઇજ અપેક્ષા દેહને થાય
જીવને ગતજન્મે થયેલકર્મથી દેહમળે,એ સંબંધીઓનો સાથ આપી જાય
પવિત્રરાહ જીવનમાં મળે,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથી ઘરમાં પુંજન કરાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
સમય સમજીને ચાલતો માનવી,જીવનમાં નાઅપેક્ષા એજ કર્મ કરી જાય
મળેલ માનવદેહનુ સન્માન થાય,જે અનેકનો નિખાલસ પ્રેમ મળી જાય
અદભુત કૃપા પરમાત્માની થઇ જાય,ત્યાં સુખ શાંંતિનો સંગાથ મેળવાય
અનેકદેહથી અવનીપર આવ્યા પ્રભુ,શ્રધ્ધાથી કોઇપણ દેહની પુંજા થાય
....એ જીવને થઈ રહેલ કર્મથી સમજાય,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
************************************************************
No comments yet.