July 9th 2021

પ્રત્યક્ષ દર્શન

###આ છે સૂર્યદેવના સ્વજનો જે કોઈને આપે છે નવું જીવન તો કોઈને આપે છે દંડ - Suvichar Dhara###
.           .પ્રત્યક્ષ દર્શન 

તાઃ૯/૭/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રકૄપાળુ સંગે અજબશક્તિશાળી,જગતમા સુર્યનારાયણ દેવ કહેવાય
અબજો વર્ષોથી જગતપર દરરોજ,સવારસાંજથી પ્રત્યક્ષદર્શન આપી જાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
પરમાત્માએ અનેકદેહથી ભારતમાં જન્મલીધો,ના કોઇદેવથી સુર્યને છોડાય
જગતમાં પ્રત્યક્ષદેવ સુર્યદેવ છે,જે જગતપરના દેહને સવારસાંજ આપીજાય
પવિત્રપ્રેમ જીવનમાં મળ્યો રાંદલમાતાનો,જે સુર્યદેવની પત્નિથી ઓળખાય
હિંદુ ધર્મમાં ભક્તોની પવિત્રભક્તિથી,ૐ હ્રી સુર્યાય નમઃથી અર્ચના કરાય
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
જગતમાં સુર્યદેવને નામાયામોહ કે અપેક્ષા અડીજાય,જે કૃપાથી અનુભવાય
પરમ શક્તિશાળી દેવ છે અવનીપર,જે જીવના દેહને સવારસાંજથી દેખાય
પુંજ્ય રાંદલમાતાની પવિત્રકૃપા ભક્તોપર,જે સુર્યદેવની સાથે કૃપા કરી જાય
પવિત્ર શક્તિશાળીદેવ છે,જેજગતના જીવોને શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય   
....એ પવિત્ર શક્તિશાળીદેવ છે જેમના સવારસાંજ જીવને મળેલદેહને દર્શન થાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment