November 12th 2021

મળે નિખાલસ પ્રેમ

મહાશિવરાત્રી પર પ્રેમ અને શીઘ્ર વિવાહ માટે અજમાવો આ ઉપાયો… |
.          મળે નિખાલસ પ્રેમ

તાઃ૧૨/૧૧/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
અવનીપર જીવનુ આગમન થાય,એ જીવનેમળેલ દેહથી ધરતીપર દેખાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
કલમની પવિત્રરાહ જીવનમાં મળે,જે કલમપ્રેમીઓના પ્રેમથી મળતી જાય
ભારતની ભુમીપર પરમાત્મા અનેકદેહથી,જન્મલઈ ધરતી પાવન કરી જાય
માનવદેહને પેરણામળે જીવનમાં,જ્યાં કલમનીપ્રેરીત માતાની કૃપામેળવાય 
હિંદુધર્મમાં કલમપ્રેમી માતા સરસ્વતી છે,જે પ્રેમીઓને પ્રેરણા આપી જાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
અદભુતકૃપાળુ માતા સરસ્વતી છે,જે અનેકપવિત્ર પ્રેરણાથી ખુશ કરીજાય
કલમની પાવનરાહથી રચનાઓ થતા,પ્રેમીઓનો નિખાલસપ્રેમ મળતોજાય
પેરણા મળે કલમપ્રેમીઓને હ્યુસ્ટનમાં,જે અનેક રચનાઓથી પ્રેમ મેળવાય
હિંદુધર્મનીપવિત્રરાહ ભારતમાંલીધેલ,પરમાત્માના જન્મથી જગતમાંપ્રસરીજાય
....આ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે મળેલદેહને નિખાલસપ્રેમ આપી જાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment