November 29th 2021

પવિત્ર પ્રેમનીજ્યોત

આજે વસંત પંચમી, માં સરસ્વતીની આરાધના માટેનો ઉત્તમ દિવસ | vasant panchami is the festival of saraswati pooja | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat ...
.          .પવિત્ર પ્રેમનીજ્યોત 

તાઃ૨૯/૧૧/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં હિંદુધર્મમાં પવિત્રમાતા સરસ્વતી,જે કલમપ્રેમીઓને પ્રેરણા કરી જાય
કલમપ્રેમીમાતાની પવિત્રકૃપા મળતા,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓ સમયે મળી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
નિખાલસ ભાવનાથી ચાલતા જીવનમાં,કલમથી પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટીજાય
ભારતની ધરતીને પવિત્રકરવા પરમાત્માની કૃપાએ,માતા સરસ્વતી જન્મી જાય
જીવપર પ્રભુનીકૃપાથતા પવિત્ર ભારતદેશમાં,કૃપાએ જીવનેમાનવદેહ મળી જાય
મળેલ માનવદેહને પવિત્રકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી કલમની પવિત્રકેડી પકડાય 
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
સરસ્વતી માતાને શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,ૐ સં સરસ્વત્યે નમો નમઃથી પુંજાય
દુનીયામાં કલમની પવિત્રરાહ પકડતા,અનેકરાહે માનવદેહને સુખ આપી જાય
મળેલ માતાનીકૃપાથી માનવદેહથી,લેખકસંગે કલાકાર અને ગાયક પણથઈજાય
એજ માતાનીકૃપાએ પવિત્ર પ્રેમનીજ્યોત પ્રગટે,જે જગતમાં પ્રેમથી પ્રસરી જાય
....ંમળેલ માનવદેહને સમયસાથે ચાલતા,માતાની પવિત્રકૃપાએ પવિત્ર રચના કરાય.
*******************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment