August 4th 2022

સંત જલારામ

 +++જલારામ બાપા વીરપુર, ભારતના એક હિન્દુ સંત હતા તેમના ગુરુના આશીર્વાદથી, તેમણે સદાવ્રત, શરૂ કર્યું,+++
.              . સંત જલારામ

 તાઃ૪/૮/૨૦૨૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિન્દુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
જગતમાં હિન્દુધર્મ પવિત્રધર્મ છે,જે જીવને મળેલમાનવદેહને પાવનરાહે લઈજાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
પવિત્ર પ્રેરણા માનવદેહને આપવા,ભારતદેશમાં પવિત્ર સંત પ્રેરણા આપી જાય
ગુજરાતના વિરપુર ગામમાં ઠક્કર પરિવારમાં,જલારામના નામથી જન્મલઈજાય
શ્રધ્ધારાખીને જીવનજીવતા પરમાત્માએ પ્રેરણાકરી,જે ભુખ્યાને ભોજન દઈજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા રાખીને ભોજન આપી જાય,એજ પવિતરાહ કહેવાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
પવિત્રસંતથયા ઠક્કરકુળમાં જે માનવદેહથી,દુકાન ચલાવી જાય એકર્મ કહેવાય
સમય આવતા પરમાત્માએ પ્રેરણા કરી,એ પવિત્રકર્મથીજ ભોજન આપી જાય
પત્નિ વિરબાઈનો સાથ મળ્યો જીવનમાં,જે સમયે પરમાત્માને મદદ કરી જાય
પવિત્રશ્રધ્ધાથી કર્મ કરતા વિરબાઈમાતાને,પ્રભુ ઝોળીઝંડો આપીને ચાલી જાય
....ભગવાને અનેકદેહથી જન્મ લીધો છે,જેમની શ્રધ્ધારાખીને જીવનમાં પુંજા કરાય.
#####################################################################

 

August 4th 2022

પવિત્રકૃપાળુ બાબા

***શ્રી સાંઇબાબા***
.           પવિત્રકૃપાળુ બાબા

તાઃ૪/૮/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જીવનમાં કર્મનોસંગાથ મળી જાય 
અદભુત પવિત્રકૃપા માનવદેહને આપવા,પાર્થીવગામથી સાંઇબાબા શેરડીઆવીજાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
સંતસાંઇબાબાએ પવિત્રપ્રેરણા આપી માનવદેહને,જે દેહની માનવતા મહેંકી જાય
અવનીપરના માનવદેહને સમયની સાથે ચાલવા,ના ધર્મકર્મને પકડીને દુર રહેવાય
પવિત્રપ્રેરણા કરી સાંઇબાબાએ માનવદેહને,જે હિન્દુ મુસ્લીમ ધર્મથી બચાવીજાય
જીવને સમયે જન્મથી દેહ મળે અવનીપર,માનવદેહ એ ભગવાનની કૃપા કહેવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
પ્રભુએ પવિત્રદેહથી જન્મ લીધો અવનીપર,જે શેરડીગામ આવીને પ્રેરણા કરીજાય
મળેલદેહની માનવતા પ્રસરાવીકર્મથી,નાધર્મકર્મની કેડી અડીજાય એજકૃપા કહેવાય
સંત સાંઇબાબાએ આંગણી ચીંધી મળેલદેહને,જે શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરાય
જીવને માનવદેહ મળે અવનીપર જે સમય સાથે લઈજાય,એ ગતજન્મથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
જગતમાં મળેલદેહને સમયની સાથે ચાલવા,પવિત્ર પ્રેરર્ણા કરવા એજન્મ લઈ જાય
દેહને પાવનરાહ દેવા નિરાધાર થઈ શેરડી આવીજાય્,જે સાંઇબાબાથી ઓળખાય
પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતદેશમાં,જે દુનીયામાં પવિત્રસંતથી કૃપા કરીજાય
પવિત્ર ભાવનાથી જીવનમાં ભક્તિ કરતા,મળેલદેહને શ્રધ્ધા અને સબુરીથી મેળવાય
.....મળેલદેહને ધર્મકર્મથી દુર રાખીનેજ જીવતા,શ્રધ્ધાસબુરીથી માનવતા મળતી જાય.
*******************************************************************