August 6th 2022

પવિત્રરાહ કલમની

 ***વિદ્યાર્થીઓએ જરૂર કરવો જોઈએ આ સરસ્વતી મંત્રનો જાપ, મળે છે સારા અંક***
.           .પવિત્રરાહ કલમની  

 તાઃ૬/૮/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
   
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રકૃપાએ,સરસ્વતીમાતાનો પવિત્રપ્રેમ મળી જાય
કલમની પવિત્રરાહથી પ્રેરણા મળે જીવનમાં,જે મળેલદેહને માતાની કૃપા મેળવાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય.
પવિત્રમાતા સરસ્વતીનીકૃપા મળતીજાય,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીપુંજા કરાય
અવનીપર મળેલદેહને કર્મનો સંબંધ મળે,જે અનેકરાહે મળેલદેહને સમયે લઈ જાય
હિન્દુધર્મમાં ભગવાને દેવઅનેદેવીઓથી,ભારતદેશમાં જન્મલઈ પવિત્રકૃપા કરી જાય 
કલમની પવિત્રકૃપાળુ માતાસરસ્વતી છે,જે મળેલ માનવદેહને સમયે પ્રેરણાકરીજાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
પવિત્રપ્રેમાળ માતા છે ધરતીપર,જેમને ઓમ સં સરસ્વત્યે નમો નમ્ઃથી વંદનકરાય
પ્રેમમળે માતાનો જે કલમની પ્રેરણા કરીજાય,એ વાંચકોને ખુબ આનંદ આપીજાય
ભક્તિની પવિત્રરાહમળે પ્રભુની કૃપાએ,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય
જીવનમાં પવિત્ર પ્રેરણા મળે માતા સરસ્વતીની,જે પવિત્રરાહે કલમ પકડાવી જાય
.....જીવનમાં કલમની પવિત્રકેડીને પકડીને ચાલતા,અદભુત રચનાઓની પ્રેરણા થાય
###############################################################                 .

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment