April 12th 2023
@@@@@
@@@@@
. મળી પવિત્રકૃપા
તાઃ૧૨/૪/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા માનવદેહને સમયે મળે,જયાં હિંદુધર્મમાં દેવઅને દેવીઓનુ પુંજનકરાય
મળે પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને,જે સમયે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
પવિત્ર ભારતદેશમાં પરમાત્મા દેવદેવીઓથી,પવિત્ર માનવદેહથી જન્મ લઈ જાય
માનવદેહને પવિત્રપ્રેરણા મળે પ્રભુકૃપાએ,જે શ્રધ્ધાથી જીવનમાં પુંજાભક્તિ કરાય
પવિત્ર લક્ષ્મીમાતાની કૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાને વંદનકરીનેપુંજાય
માતાના આશિર્વાદ મળે જીવનમાં,એ શ્રધ્ધાથી પવિત્ર વિષ્ણુભગવાનનીપુંજાકરાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા દેહને મળીજાય
પવિત્રહિંદુધર્મ છે અવનીપર જેમાં ભગવાન,અનેક દેવઅનેદેવીઓથી જન્મલઈજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,પ્રભુની આરતી કરીને પુંજન કરાય
પવિત્રકૃપામળે લક્ષ્મીમાતાની મળેલદેહને,જ્યાં મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદનથાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા કહેવાય,જે મળેલમાનવદેહને જીવનમાં સુખ આપી જાય.
###################################################################
No comments yet.