April 13th 2023

પ્રેમનેપકડી આવજો

 @@@@@Untitled@@@@@  
.            પ્રેમનેપકડી આવજો

તાઃ૧૩/૪/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાઈ જાય
અદભુતકૃપા અવનીપર માનવદેહને સમયે મળીજાય,નાકોઇ અપેક્ષા જીવનમાંરખાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા માનવદેહને જીવનમાં મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જ્યાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પવિત્રકૃપા જગતમાં જેજીવને માનવદેહમળે,નાજીવને કોઇ અપેક્ષા અડીજાય
સમયને નાકોઇથી જીવનમાં પકડાય,પરમાત્માની કૃપાએ પ્રેમનેપકડી જીવનમાંચલાય
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
જીવને અવનીપર જન્મમરણનો સંબંધસમયે,જે જીવના ગતજન્મનાદેહના કર્મથી મળે
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,પરમાત્માની કૃપા નિરાધારદેહથી બચાવીજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર સંગેપક્ષીથી દેહમળે,જે દેહને નિરધારજ કહેવાય 
માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે મળેલ દેહને અનેક રાહે જીવન જીવાડી જાય  
....પાવનકૃપા જીવનાદેહને સમય સાથે લઈ જાય,જે જીવનમાં દેહને સુખ આપી જાય.
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment