May 3rd 2023

માનવતા મળી

 દુર્ભાગ્ય ને દુર કરવા આજે જ અજમાવો આ ચમત્કારિક ઉપાય, ભગવાન બૃહસ્પતિ કરશે મેહર… –
.            માનવતા મળી  

તાઃ૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પાવનકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,જે જીવના માનવદેહપર કૃપા કરી જાય
અનેકદેહથી જીવનેજન્મમળે અવનીપર,માનવદેહ જીવને નિરાધારદેહથી બચાવીજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
અવનીપરસમયે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે,નાકોઇ જીવથીદુરરહેવાય
પવિત્ર પરમાત્માની કૃપાએ જીવને માનવદેહમળે,જે જીવનમાં સમયની સાથેલઈજાય
જીવને પવિત્રકૃપા મળે જીવનમાં જ્યાંશ્રધ્ધાથી,મળેલદેહથી ઘરમાં પ્રભુનીભક્તિકરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ છે જેમાં ભગવાન.અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલઈજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની કૃપા કહેવાય,જે જીવને જન્મમરણથી અનુભવાય
સમયેજીવને નિરાધારદેહથી જન્મમળે,એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહમળીજાય
પવિત્રકૃપા થાય ભગવાનની જીવપર,જે જીવને માનવદેહ મળે જે જન્મમરણથી મળે
જીવનાદેહને પ્રભુનીકૃપા સમયસાથે લઈજાય,શ્રધ્ધાભક્તિનીરાહેજીવતા મુક્તિમળીજાય
....જીવને સમયે માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,જે મળૅલદેહને કર્મનોસાથ આપી જાય.
***********************************************************************

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment