May 12th 2023

કૃપા મળે સમયની

 દુર્વા દુર્વા ઉપાય જણાવવામાં આવ્યા છે. જીવન સંકટને સમાપ્ત કરવા
.            કૃપા મળે સમયની

તાઃ૧૨/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને સમયસાથે લઈ જાય
કળીયુગની કેડી એ મળેલમાનવદેહને સ્પર્શી જાય,નાકોઇથી જીવનમાંદુરરહેવાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
કુદરતની આ પવિત્રકૃપા દેહને સમયસાથે લઈ જાય,જે જીવને સમયથી સમજાય 
જીવને ગતજન્મે મળેલદેહથી થયેલ કર્મથી,અવનીપર માનવદેહથી આગમન થાય
જગતમાં મળેલદેહને ભગવાનની પવિત્રક્ર્પા,ભારતદેશથી અનુભવ આપી પ્રેરીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી મળેલદેહને સુખઆપીજાય
ભગવાને પવિત્ર ભારતદેશમાં જન્મલઈ,જીવના માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી માનવદેહપર,જે પવિત્રરાહે દેહને જીવાડી જાય
પવિત્રપરમાત્માની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પભુનીભક્તિ કરાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment