May 13th 2023

ભગવાનની પાવનકૃપા

 
.            ભગવાનની પાવનકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી,અવનીપર માનવદેહમળે જેપ્રભુકૃપા કહેવાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી અનુભવ થાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને મળે,એ પવિત્રરાહે જગતમાં દેખાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં નાકોઇ જીવની કે નાકોઇદેહની તાકાત કહેવાય,જે જન્મમરણથી બચીજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમા ભગવાનની કૃપા ભારતદેશથીમળતી જાય 
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
અવનીપર જીવનેગતજન્મના દેહનાકર્મથી,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળીજાય
મળેલમાનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માનો પ્રેમમળેમાનવદેહને જીવનમાં,એ હિંદુધર્મથી દેહનેજીવનમાં પ્રેરણાકરીજાય
જીવના મળેલદેહપર પ્રભુની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુનીઆરતી કરાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
#####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment