May 20th 2023

કલમની પ્રેરણા

તુલસીદાસના ભાવ વિશ્વને સમજીને તદ્દાનુરૂપ પરિવર્તન જરૂરી છે – Gujaratmitra Daily Newspaper
.             કલમની પ્રેરણા

તાઃ૨૦/૫/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણાથી,હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓનો પ્રેમ મળી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે મળેલદેહને પવિત્રરાહે પ્રેરણા કરીજાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં દેવદેવીઓના પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં મળેલમાનવદેહને ધર્મકર્મનો સંબંધ,જે મળેલદેહને જીવનમાં સુખઆપી જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ જીવના દેહને શ્રધ્ધાથી પ્રેરણાકરી જાય
પવિત્ર માતા સરસ્વતીની કૃપા માનવદેહને,જીવનમાં કલમ અને કલાકારને પ્રેરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
કલમની પવિત્રપ્રેરણા માતાની કહેવાય,જે માનવદેહને કલમપ્રેમીઓની કૃપા મળી જાય
જગતમાં સમયનોસંબંધ માનવદેહને પ્રેરીજાય,જે માતાની કૃપા કલમપ્રેમીઓઆપી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે માતાનો કલમપ્રેમીઓને,જે પવિત્રરાહે પ્રેરણાથીજ રચનાથાય
પવિત્રભુમી જગતમાં ભારતદેશની કહેવાય,જ્યાં શ્રધ્ધાથી માનવદેહથી ભક્તિ કરી જાય
....પવિત્રમાતા સરસ્વતીની પવિત્રકૃપાથી,કલમપ્રેમીઓની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય.
######################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment