May 23rd 2023

નાપકડાય સમયને


.            નાપકડાય સમયને

તાઃ૨૩/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જગતમાં જન્મમરણનો સંગાથમળે.એસમયે જીવનેઆવનજાવન આપી જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મમરણનો સાથ મળે,નાકોઇ જીવથી દુર રહેવાય
અદભુતલીલા પરમાત્માની જે ભારતદેશથી મળે,જે મળેલદેહને પવિત્રરાહેપ્રેરીજાય 
પરમાત્માની પવિત્રકૃપા પવિત્રહિંદુધર્મથીમળે,જેમાં ભગવાન અનેકદેહથીજન્મીજાય
પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ પ્રભુકૃપાકરે,જે માનવદેહના જીવનેમુક્તિઆપીજાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
ભગવાનની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,જે ઘરમા ધુપદીપકરી પ્રભુનીપુંજાકરીજાય
જીવને અવનીપર જન્મથી આગમનમળે,જે અનેકદેહથીજીવને જન્મથી દેહમળીજાય
માનવદેહ મળે એ જીવના ગતજન્મના કર્મથીજ મેળવાય,જે સમયસાથેજ લઈ જાય
જીવને જન્મથી નિરાધારદેહ મળે,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીજ મળતો જાય
....પરમાત્માની પવિત્રકૃપા પવિત્ર ભારતદેશથી મળે,જ્યાં પવિત્રદેહથી જન્મ લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment