May 31st 2023

નિખાલસરાહ જીવનની

 
.          નિખાલસરાહ જીવનની

તાઃ૩૧/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવના મળેલમાનવદેહને ભગવાનની કૃપાએ,જીવનમાં કર્મનીરાહે ચાલી જવાય
આ અદભુતલીલા અવનીપરકહેવાય,જે સમયે જીવનેમળેલદેહને અનુભવાયથાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહનાકર્મથીજ મળતોજાય  
જગતમાં કદીસમયથી નાદુરરહેવાય.એ પરમાત્માની પાવનકૃપાનો અનુભવથાય
જીવનમાં ભગવાનની કૃપાએ જન્મથીજ માનવદેહ મળૅ,જે પવિત્રરાહે લઈ જાય
પ્રભુની પવિત્રકૃપા એ સમયે જીવને મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
જન્મથી મળેલ દેહને જીવનમાં સમયનીસાથે ચાલતા,નિખાલસરાહે જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ ભારતદેશથી હિંદુધર્મની,પ્રેરણામળે એ પ્રભુકૃપાકહેવાય 
પરમાત્મા અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મ લઈ જાય,જે દેશ પવિત્રકરી જાય
શ્રધ્ધા રાખીને જીવનમાં ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સમયે પ્રભુનીઆરતી ઉતારાય
....જગતમાં સમયને નાકદી કોઇદેહથી દુરરહેવાય,પ્રભુકૃપા દેહને સમયસાથે લઈ જાય.
######################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment