June 8th 2023

પ્રભુની પવિત્રકૃપા મળે

 
.           પ્રભુની પવિત્રકૃપા મળે

તાઃ૮/૬/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની જગતમાં જેપવિત્રહિંદુધર્મની,પવિત્રપ્રેરણાએદેહનેસુખઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે જીવના ગતજન્મના દેહનાકર્મથી મળી જાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય કે નાસમયને છોડાય 
અદભુતકૃપા જીવપરથાય જે જીવને જન્મમરણથી,અનુભવથી દેહથી જીવનમાં કર્મકરાય
સમયનીસાંકળ માનવદેહથી દુરરહે,જે જીવનમાં અનેકરાહે કર્મકરાવીજાય એકૃપાકહેવાય
પરમાત્મા પવિત્ર દેહથી ભારતદેશમાં જન્મ લઇ જાય,જેમની દેવદેવીઓથી પુંજા કરાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા મળે માનવદેહને,જે ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતીકરીજાય
જીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પવિત્ર કૃપા મળીજાય 
મળૅલ માનવદેહથી નાકદી સમયને પકડાય,જે મળેલદેહને જીવનમાં સમય સાથે ચલાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધજન્મથીમળે,દેહને બાળપણજુવાનીઘૅડ્પણમળીજાય
.....ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મ લઈ જાય.
########################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment