June 12th 2023
***
***
. પવિત્ર સમયનીપકડ
તાઃ૧૨/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલમાનવદેહને સમય સાથે લઈજાય
અજબકૃપાળૂ ભગવાન જગતમાંકહેવાય,એ જીવનેજન્મથી મળેલદેહપર કૃપાકરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુની મળે,જે પવિત્ર ભારતદેશથી જગતમાંપ્રેરણા કરીજાય
જગતમાં ભગવાને ભારતદેશમાં અનેક,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરી જાય
જગતમાં જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે જીવનમાં કર્મનીરાહે જીવાડીજાય
મળેલદેહને જીવનમાં પવિત્ર પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુનીપુંજા કરીજાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
અવનીપર જીવને જન્મનોસંબંધ જેસમયેદેખાય,જેમાનવદેહઅને નિરાધાર દેહથીમળે
જીવને નિરાધારદેહમળે જેપ્રાણીપશુજાનવરઅને પક્ષીથીમળે,માનવદેહએકૃપાકહેવાય
જીવને સમયે માનવદેહમળે જેનેજીવનમાં કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણઆપીજાય
માનવદેહને જીવનમાં બાળપણજુવાનીઅને ઘૅડપણમળે,નાદેહથી સમયથીદુર રહેવાય
....આ મળેલ પવિત્રકૃપાથી મળેલદેહથી જીવનમાં,પવિત્રકર્મનીરાહે જીવન જીવી જવાય.
######################################################################
No comments yet.