June 15th 2023

મળે પવિત્રકૃપા

 Vastu Tips: શ્રાવણ મહિનામાં ઘરમાં લગાવો ભગવાન શિવના આવા ફોટા, ધન-સમૃદ્ધિની થશે વર્ષા | Vastu Tips: These types of Lord Shiva idols and photos should keep in home for prosperity in Sawan
             મળે પવિત્રકૃપા 

તાઃ૧૫/૬/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કુદરતની આ પવિત્રલીલા અવનીપર કહેવાય,જે મળેલમાનવદેહને સમયે સમજાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,એ જન્મમળતા જીવને અનુભવ થાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
અવનીપર ભગવાનની પવિત્રકૃપા મળે મળેલદેહને,જે માનવદેહને પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી દેહ મળે,એ ગતજન્મનાદેહના કર્મથી મળતો જાય 
દુનીયામાં ભગવાનની કૃપાએ જીવનેમાનવદેહ મળે,જે સમયે પવિત્રકર્મ કરાવીજાય
જીવને સમયે નિરાધાર દેહમળે જન્મથી,જે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મળીજાય 
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
માનવદેહને જીવનમાં લાગણીમાગણીને દુરરાખતા,ભગવાનની પવિત્રકૃપા મળીજાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પ્રભુને પ્રાર્થના કરવા,ઘરમાં ધુપદીપથી પુંજા કરાય  
ભગવાનની પવિત્રકૃપામળૅ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માનીપુંજા સુખઆપીજાય
જીવને માનવદેહ મળે જે પરમાત્માની પવિત્ર કૃપા,જીવને સમય સાથે જીવાડીજાય
.....ભગવાનની પવિત્ર પ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ જાય.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment