June 28th 2023
####
####
. ભક્તિની પ્રેરણા
તાઃ૨૮/૬/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળેલમાનવદેહને,જીવનમાં સમયે પવિત્રરાહ આપી જાય
સમયે જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહ મળીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની પવિત્ર પ્રેરણાથીજ મળીજાય
અવનીપર મળેલદેહથી જીવને સમયનોસાથ મળી જાય,જે દેહને કર્મ કરાવી જાય
જીવનાદેહને પવિત્રપ્રેરણા હિંદુધર્મથીમળે,જે શ્રધ્ધાથી ઘરમાંપુંજાઅનેસેવાકરાવીજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીછે ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
જગતમાં પવિત્રભારતદેશ કહેવાય,જ્યાંભગવાન,પ્રત્યક્ષ દર્શન આપી પ્રેરણા કરીજાય
પવિત્ર હિંદુધર્મછે જેમાં શ્રધ્ધાથી ભગવાનનીસેવા કરતા,દેહને પવિત્રરાહે જીવાડીજાય
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધમળે,પ્રભુકૃપાએ જીવને મુક્તિ મળીજાય
પવિત્ર ભક્તિ જગતમાં ભારતદેશથી મળે,જે સમયેઘરમાં ધુપદીપકરી આરતી કરાય
.....હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળીજાય,જે જન્મ સફળ કરી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
No comments yet.