April 18th 2024

પવિત્ર પ્રભુકૃપામળે

##########
             પવિત્ર પ્રભુકૃપામળે

તાઃ૧૮/૪/૨૦૨૪               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે પવિત્રજીવનઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
ભારતદેશમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય,જે પવિત્રરાહે પ્રેરણા કરીજાય
જીવને જગતમાં સમયે જન્મથી માનવદેહ મળે,એ ભગવાનની કૃપા કહેવાય
અવનીપર જીવને જન્મમરણથી કર્મમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
પરમાત્માની પવિત્રકૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથીભક્તિકરાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં ભગવાનસમયે ભારતદેશમાં પવિત્રદેહલઈજાય
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે સમયે ઘરમાં ભક્તિ કરાવીજાય
શ્રધ્ધાથી ઘરના મંદીરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીને પ્રભુની આરતી કરાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવના માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મળે
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
હિંદુધર્મમાં ભગવાનપવિત્રદેહથી જન્મલઈ,ભારતદેશને હિંદુધર્મથી પવિત્રકરીજાય
ભગવાનની શ્રધ્ધાથી ઘરમાં સવારે આરતી કરાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
પરમાત્માની પવિત્રભક્તોને પ્રેરણામળે,જે દુનીયામાં પવિત્રહિંદુમંદીરબનાવીજાય
ભગવાનને શ્રધ્ધાથીવંદનકરી આરતીકરતા,જીવના પવિત્રપરિવારનેસુખઆપીજાય
.....જીવનામળેલ માનવદેહને અવનીપર કર્મનીરાહમળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય.
*******************************************************************

	
April 16th 2024

પવિત્રકૃપા જીવનાદેહપર

#####UAEમાં પ્રથમ હિંદુ મંદિર પૂર્ણ થયું- WD Lite , 14મી ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન થશે#####
            પવિત્રકૃપા જીવનાદેહપર

તાઃ૧૬/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
પાવનરાહ મળેલદેહને પ્રભુકૃપાએ મળે,જે જન્મમરણથી આગમન આપી જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પવિત્રહિંદુ ધર્મથી પ્રેરણા મળે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય 
જીવના મળેલ માનવદેહને ધર્મની પ્રેરણા મળી,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહમળે,જે જગતમાં નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમા ભગવાન,પવિત્રદેહથી ભારતદેશમાંજન્મીજાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
દુનીયામાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જેમાં પ્રભુ અનેકદેહથીજન્મી પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળી માનવદેહને,જે જગતમાં પવિત્ર મંદીરબનાવીજાય
પ્રભુની સેવા માનવદેહને સમયે ઘરમા,ધુપદીપ પ્રગટાવી આરતીકરીને પુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિદુમંદીર ભક્તોપર પ્રભુની પ્રેરણા થતા,પવિત્રમંદીર થઈ જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
####################################################################
April 15th 2024

પવિત્રતહેવાર ઉજવાય

 ***હિન્દુ તહેવાર | પર્વ | દિવાળી | ક્રિસમસ | હોળી | ઉત્તરાયણ | Hindu Festival | Indian Festival | Festivals of Gujarat***
             પવિત્રતહેવાર ઉજવાય

તાઃ૧૫/૪/૨૦૨૪                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુ તહેવાર સમયે ઉજવાય,જે ભગવાનની કૃપાએ મેળવાય 
પવિત્રદેવદેવીઓની શ્રધ્ધાળુ ભક્તોના સમયે,પવિત્રતહેવારર્ને સમયે ઉજવાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અવનીપર જીવને સમયે ભગવાનની કૃપાએ,પવિત્રહિંદુધર્મમાં દેહ મળી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં પ્રભુ જન્મ લઈ જાય
પરમાત્માના પવિત્રદેહથી ભગવાન,હિંદુધર્મમાં દેવ અને દેવીઓથી જન્મીજાય
પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં પ્રભુપવિત્રદેહથી ભારતમાં જન્મી જાય 
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
અદભુતકૃપા ભગવાનની મળે ભારતદેશને,જ્યાં હિંદુધર્મના તહેવારોને ઉજવાય
જગતમાં હિંદુધર્મના ભક્તો શ્રધ્ધાસાથે ચાલીજાય,જે પવિત્રમંદીરો બનાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પવિત્રદેહથી પ્રભુ જન્મ લઈ પ્રેરણા કરી જાય
અનેક પવિત્રહિદુતહેવારો સમયે ભારતથી,પરદેશમાં આવી ભક્તિથી કરીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
હિંદુધર્મએ ભારતદેશથી જન્મથીમળેલ માનવદેહને,શ્રધ્ધાથી ભક્તિએ પ્રેરીજાય
જીવને સમયે જન્મથીદેહ મળે,સમયેશ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીપ્રેરણા મળીજાય
પવિત્રમંદીર હિંદુધર્મના ભક્તોથી દુનીયામાં બંધાય,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરાય
પવિત્રતહેવારો સમયે ઉજવાય,જેમાં હિંદુભક્તો રાસગરબાઅનેદાંડીયારમીજાય
.....જીવનેસમયે જન્મથી માનવદેહમળે,એ ભગવાનની જીવપર પવિત્રકૃપા કહેવાય.
##################################################################
April 12th 2024

હિંદુધર્મમાં પવિત્રતહેવાર

  ###News & Views :: આ શહેરમાં તિલક વગર ખૈલેયાઓને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ બહાર બેનરો લાગ્યા###
.             હિંદુધર્મમાં પવિત્રતહેવાર

તાઃ૧૨/૪/૨૦૨૪                   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં સમયે પવિત્ર તહેવાર ઉજવાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે દુનીયામાં,જ્યાં શ્રધ્ધાળુ ભક્તોથી નવરાત્રીરમાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
ભારતદેશમાં અનેક પવિત્રદેવદેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રકરી જાય
પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં જીવનાદેહને,સમયે ભક્તિરાહે જીવાડી જાય
જીવને સમયે જન્મમરણનો સંબંધમળે,જે જીવને આગમનવિદાયઆપીજાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મકહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથીજન્મીજાય 
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
હિંદુધર્મમાં ભગવાનની પ્રેરણાથી,સમયે પવિત્રતહેવારમાં માતાની ભક્તિકરાય
પવિત્રભક્તોની પ્રેરણાએ મળેલમાનવદેહને,તહેવારમાં પ્રભુને ધુપદીપથીપુંજાય 
સમયે તાલીપાડીને માતાનેવંદન કરવા,ગરબે રમીને તાલી પાડીને વંદનકરાય
હિંદુધર્મમાં ભગવાનની પવિત્રકૃપાએ,અનેકપવિત્રમંદીર દુનીયામાં બનાવીજાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
જગતમાં ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જે જગતમાં હિંદુધર્મથી પ્રેરી જાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા જીવનાદેહનેમળે,સમયે ઘરમાં ધુપદીકરીપુંજાકરી જાય
પરમાત્માના પવિત્રદેહથી પ્રેરણા મળે,એ માનવદેહનાજીવને મુક્તિ આપીજાય
જગતમા હિંદુધર્મના અનેક પવિત્રમંદીરો બંધાયા,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
.....નવરાત્રીના પવિત્ર દીવસોએ માતાની પુંજાકરી,ગરબે રમીનેજ વંદન કરાય.
=================================================================

	
April 11th 2024

નવદુર્ગાની નવરાત્રી

  ***માં દૂર્ગાના આ 9 સ્વરૂપની નવરાત્રિએ કરવામાં આવે છે પૂજા***
.            નવદુર્ગાની નવરાત્રી

તાઃ૧૧/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રહિંદુ તહેવારમાં દુર્ગામાતાની કૃપાએ,પવિત્ર નવરાત્રીને સમયે ઉજવાય
ગરબેરમતા તાલીપાડીને માતાને વંદન કરી,નવદીવસ માતાનાગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
પ્રથમ નોરતે દુર્ગામાતાના પ્રથમ દેહને,શેલપુત્રીથી વંદનકરીને ગરબે ઘુમાય
બીજે નોરતે બ્રહ્મચારીની માતાને વંદન કરીને,તાલીપાડીનેજ ગરબા રમાય
નવરાત્રીના ત્રીજા નોરતે ચંદ્રઘંટામાતાને ગરબે રમી,નવરાત્રીએ વંદન થાય
નવરાત્રીના ચોઠાનોરતે માતા કુષ્મંડાને વંદન કરી,હિદુધર્મમાં ગરબા ગવાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
માતાની પવિત્રકૃપામળે ભક્તોને,પાંચમા નોરતે સ્કંદમાતાને વંદનકરીનેગવાય
નવરાત્રીના છથ્થાનોરતે કાત્યાયનીમાતાને,ગરબેરમીને તાલીપાડીને વંદનથાય
હિંદુધર્મમાં દુર્ગામાતાની પ્રેરણાએ સાતમા નોરતે,કાલરાત્રીમાતાને વંદનકરાય
પવિત્ર દુર્ગામાતાની પાવનકૃપા મળે ભક્તોને,જે દેહને સમયસાથે જીવાડીજાય
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
નવરાત્રીના આઠમા નોરતે મહાગોરીમાતાને,તાલીપાડીને વંદન કરીને પુંજાય
અદભુતકૃપા દુર્ગામાતાની હિંદુભક્તોપર,જે નવમાનોરતે સિધ્ધીદાત્રીને પુંજાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપા કહેવાય,એ પવિત્રપ્રસંગે દેહને પ્રેરણાકરીજાય
નવદુર્ગાના પવિત્રનોરતે સમયે ભક્તોની પ્રેરણામળે,જે સમયેગરબે રમાડીજાય 
.....હિંદુધર્મમાં સમયે પવિત્ર પ્રસંગને ઉજવાય,જે નવરાત્રીએ નવગરબાથી રમાય.
#################################################################
April 9th 2024

પવિત્ર માતાનીકૄપા

  
.           પવિત્ર માતાનીકૃપા

તાઃ૯/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી પવિત્ર ભક્તિરાહ મળે
પરમાત્માના પવિત્રજીવથી ભારતદેશમાં,પવિત્ર દેવદેવીઓથીજન્મી જાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
પવિત્ર નવરાત્રીમાં નવમાતાની પવિત્રપુંજા કરી,ભક્તોથી ગરબા રમાય
પુજ્ય માતાદુર્ગાનીપ્રેરણા માનવદેહનેમળે,જે પવિત્રતહેવારેપ્રેરણાકરીજાય
નવરાત્રીના પવિત્રદીવસેઘરમાં ધુપદીપ પ્રગટાવી,દીવો કરીઆરતીકરાય
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય,પ્રભુનીકૃપાએ ભારતદેશમાં જન્મલઈ જાય 
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
નવરાત્રીનાનવદીવસે દુર્ગામાતાના નવસ્વરુપની,ધુપદીપ પ્રગટાવીપુંજાથાય
ભારતદેશમાં પભુદેવદેવીઓથી જન્મલઈજાય,જેધર્મનીપવિત્રરાહેજીવાડીજાય
પવિત્રમાતાના નવસ્વરૂપની નવરાત્રીમાંપુંજાકરાય,જે પવિત્રકર્મકરાવી જાય
ભારતદેશએ પવિત્રદેશકહેવાય,જે પવિત્રહિંદુધર્મથી જગતમાં પ્રેરણાકરીજાય
.....પવિત્રધર્મમાં પ્રભુની પ્રેરણાથી તહેવારો ઉજવાય,સમયે નવરાત્રી ઉજવાય.
###############################################################
April 9th 2024

પવિત્રહિંદુ તહેવાર

***જગદંબાની સ્તુતિ, જપ, તપ અને આરા***

              પવિત્રહિંદુ તહેવાર 
 
તાઃ૯/૪/૨૦૨૪   (નવરાત્રિ ઉજવાય)  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાં પવિત્રધર્મની પ્રેરણામળે હિંદુધર્મથી,જે પવિત્ર તહેવારથી ઉજવાય
પવિત્ર દુર્ગામાતાની કૃપાથી નવરાત્રીના,નવદીવસમાં ગરબે રમીનેપુંજાકરાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
પવિત્રતહેવાર એમાતાની કૃપાએ મળે,એ હિંદુધર્મમાં પવિત્રરાહે જીવાડીજાય
નવરાત્રીમાં પુજ્ય દુર્ગામાતાની કૃપાએ,માતાના નવ સ્વરૂપના ગરબાગવાય
પવિત્રકૃપા મળે પવિત્રરાહે જીવતા ભક્તોને,જે ગરબે રમીને વંદન કઈ જાય
પવિત્ર હિંદુધર્મની કૃપામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેવદેવીઓથી જન્મીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
હિંદુધર્મમાં પવિત્ર દેવઅનેદેવીઓથી જન્મલઈ,ભારતદેશને પવિત્રદેશ કરીજાય
પવિત્ર તહેવારને સમયે ઉજવતા માનવદેહ પર,સમયે ભગવાનની કૃપા થાય
જીવને અવનીપર જન્મમરણથી આગમનવિદાય મળે,જે દેહનેકર્મ આપીજાય
પવિત્રહિંદુધર્મની કૃપા મળે માનવદેહને,જે પવિત્રતહેવારથી પ્રસંગને ઉજવાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
ભારતદેશએ પવિત્રદેશ કહેવાય જ્યાં હિંદુધર્મથી,જીવના મળેલદેહને પ્રેરીજાય
જીવને ગતજન્મના દેહનાકર્મથી જન્મમરણ આપી જાય,ના જીવથીદુરરહેવાય
હિંદુધર્મમાં માતાની પવિત્રકૃપામળે જીવનાદેહને,જે જન્મમરણથી બચાવીજાય
નવરાત્રીના પવિત્રતહેવારને ઉજવતા,માતાની પવિત્રકૃપાએ જીવનજીવાડીજાય
.....પવિત્રકૃપા માતાની મળે,એ ભક્તોને તાલી પાડીનેજ ગરબે રમાડી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
#####ૐ****ૐ#####***********************ૐ#####ૐ*****ૐ######
===============================================================

	
April 7th 2024

સંગાથ મળેસમયનો

 
.            સંગાથમળે સમયનો  

તાઃ૭/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્રકૃપા પરમાત્માની જન્મથી મળેલદેહને મળે,જે સમયસાથે પ્રેરંણા કરી જાય
જીવના મળેલ માનવદેહને સમય સમજીને ચાલતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
.....એ પવિત્રક્રુપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
અવનીપર જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી જન્મલઈજાય
પરમાત્મા અનેક પવિત્ર દેહથી જન્મી જાય,જેમની શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
સમયનોસાથમળે માનવદેહને,જે જીવને ઉંમરનો સંગાથ બાળપણ જુવાનીથી મળે
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
પવિત્રકૃપા મળે ભગવાનની ભારતદેશથી,જ્યાં પ્રભુજન્મથી હિંદુધર્મથીજ પ્રેરી જાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,જે અવનીપર જન્મથી મળેલદેહને સુખઆપીજાય
હિંદુધર્મમાં શ્ર્ધ્ધાથી ભગવાનની પુંજા કરતા,પવિત્રપ્રભુકૃપાએ મંદીર બનાવી જાય
દુનીયામાં ભગવાનની કૃપાએ હિંદુધર્મના,અનેક પવિત્રમંદીર બનાવી ભક્તિ કરાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જ્યાં જન્મથી મળેલદેહથી પવિત્રકર્મ કરાય.
#################################################################

 

April 6th 2024

પવિત્ર પાવનપ્રેરણા

 
.            પવિત્ર પાવનપ્રેરણા 

તાઃ૬/૪/૨૦૨૪                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મથી માનવદેહમળે એપ્રભુકૃપા કહેવાય,નાકોઇથી દુર રહેવાય
જગતમાં મળેલદેહને ભગવાનની ક્રુપા,દેહને જીવનમાં સાયસાથે લઈજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
સમયંની સાંકળ માનવદેહને કર્મ કરાવી જાય,જે જન્મમરણ આપી જાય
અદભુતકૃપા અવનીપર ભગવાનનીકહેવાય,જે સમયથી અનુભવઆપીજાય
માનવદેહપર પ્રભુની સમયે કૃપા મળી જાય,એ દેહનાકર્મથી સમજાઈજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળે,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય 
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
હિંદુધર્મમાં ભગવાને પવિત્રદેહથી ભારતદેશમાં,સમયે જન્મલઈ કૃપાકરીજાય
જગતમાં પવિત્રદેશ ભારતદેશ કહેવાય,જેમાં શ્રધ્ધાથી ઘરમાંજ પુંજા કરાય
શ્રધ્ધા રાખીને ધુપદીપ પ્રગટાવી ઘરમાં,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા શ્રધ્ધાળુ ભક્તોને પ્રેરી જાય,ના અપેક્શા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની જીવપર,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય.
###############################################################

 

April 5th 2024

નાકોઇ માગણી

*****મૃત્યુ પછી મારા નામનું ઈંટ-ચૂનાનું કોઈ પણ સ્મારક કરવું નહિઃ પૂજ્ય મોટા*****
.             નાકોઇ માગણી  

તાઃ૫/૪/૨૦૨૪                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
જીવના મળેલ માનવદેહપર પ્રભુની કૃપામળે,જે દેહને સમયસાથે લઈ જાય
અદભુતક્રુપા પરમાત્માની જીવપર કહેવાય,એપવિત્રરાહે જીવન જીવાડીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
જગતમાં નાકોઇ દેહથી સમયથીદુર રહેવાય,એ ભગવાનનીકૃપાએ સમજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુજન્મી જાય
પવિત્રકૃપાકરી ભગવાને માનવદેહને,જે હિદુધર્મથી પ્રેરણાકરી સુખઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મમરણથી,આગમનવિદાયથી સંગાથ મળતોજાય 
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
અવનીપર જીવને જન્મથી આગમન મળે.જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અદભુતકૃપા ભગવાનની પવિત્રધર્મથીકહેવાય,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
હિંદુધર્મએંજગતમાં પવિત્રધર્મછે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મીજાય
દુનીયામાં હિંદુધર્મના ભક્તોનાપ્રેમથી,શ્રધ્ધાથી હિંદુમંદીરબનાવીભક્તિઆપીજાય
....જીવના જન્મથીમળેલ માનવદેહપર,પ્રભુની પવિત્રકૃપાએ નામાગણી અડી જાય.
==================================================================

	
« Previous PageNext Page »