April 7th 2021

. . ંનિખાલસ ભક્તિ
તાઃ૭/૪/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બારતદેશની ભુમીને પવિત્ર કરવા,પરમાત્માની પ્રેરણાએ મંદીર કરાય
નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,પવિત્ર દેવોની કૃપા જીવનમાં થાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
જીવને સંબંધ અવનીપર મળેલદેહથી,પાવનકૃપાએ માનવદેહ મેળવાય
સૃષ્ટિના સર્જનહાર પરમાત્માજ છે,એ જગતના જીવોને સમયે સમજાય
પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,જે નિખાલસ ભક્તિથી મળીજાય
પવિત્રધર્મ હિંદુ છે દુનીયામાં,જે અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
માનવજીવનમાં કર્મનો સબંધ મળે,જે પવિત્રકુળને કૃપાએજ વધારી જાય
પરમાત્માની પાવનપ્રેરણા મળે,જે નિખાલસ ભક્તિથી પવિત્ર પુંજા કરાય
અનેકદેહથી પધાર્યા ભારતની ભુમીપર,એ પવિત્રનામથી અનેકમંદીર થાય
પવિત્રકૃપા મળે પ્રભુની,જે મળેલ દેહને પવિત્રરાહે લઈ મુક્તિ આપી જાય
....એ પવિત્ર ભાવનાથી પુંજા કરતા,જીવપર પરમાત્માની પવિત્રકૃપા થઈ જાય.
===============================================================
No comments yet.