December 10th 2022
. .સમયનો સાથ મળે
તાઃ૧૦/૧૨/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કુદરતની પવિત્રકૃપા નાકોઇથી છોડાય,સમયની સાથે ચાલતા માનવદેહને સમજાય
જીવને અવનીપર સમયેજ માનવદેહમળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
જીવના માનવદેહને સમયે પ્રભુનીકૃપા મળે,જે ભગવાનની પાવનરાહે જ મળીજાય
જગતપર જીવને જન્મમરણથી દેહ મળીજાય,માનવદેહમળે એ પ્રભુની કૃપાકહેવાય
ભારતદેશને ભગવાનની કૃપા મળી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મ લઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનો જન્મ મળતાસમજાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
મળેલ માનવદેહને ઉંમરનો સંગાથમળે,જે સમયે બાળપણજુવાનીઘડપણથી દેખાય
અવનીપર જીવનુ દેહથી આગમનથાય,પ્રાણીપશુજાનવરકેપક્ષી એનિરાધાર કહેવાય
જીવને માનવદેહ મળે સમયે,જે મળેલદેહને પ્રભુની કૃપાએ અંતે મુક્તિ મળી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુની કૃપાએ ધુપદીપકરી પુંજા કરાય
....અદભુતલીલા જગતપર પરમાત્માની કહેવાય,એ મળેલદેહને સમયે પવિત્રરાહે લઈ જાય.
#########################################################################
No comments yet.