મનોજભાઇ અને કલ્પનાબેનની વર્ષગાંઠ
. મનોજભાઇ અને કલ્પનાબેનની વર્ષગાંઠ
તાઃ૨૯/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
.          અવનીપરના આગમનની તારીખ સચવાઇ ગઈ
.   વર્ષ ના પકડાતાં એક એકાવન ને બીજુ છપ્પન મળ્યુ ભઈ
.      જીવનની સરગમને મનોજભાઇએ કલાથી પકડી અહીં
.    ત્યાં કલ્પનાબેનના અખંડ સહવાસે કલ્પના સફળ થઈ ગઈ
.             એકસઠનો આંકડો પકડ્યો દેહથી મનોજભાઇએ
.                  ત્યાં કલ્પનાબેન કહે હું સત્તાવનની થઈ.
. ૨૬ ઓક્ટોબર
.      અમારા હ્યુસ્ટનમાં સરસ્વતી સંતાનના સહવાસમાં રહેતા ગાયક,લેખક અને
સંગીતકારની પદવી પામેલા શ્રી મનોજભાઇ (૧૯૫૧) અને એક જ તારીખે જન્મેલા
તેમના જીવનસાથી  શ્રીમતી  કલ્પનાબેન (૧૯૫૬)ની જન્મદીનની પ્રદીપ બ્રહ્મભટ્ટ
 અને પરિવાર તરફથી જય જલારામ સહિત શુભેચ્છા કે પરમાત્મા તેમના જીવનની
સર્વ મનોકામના પુર્ણ કરે.