October 31st 2011

એક ટકોર

.                           એક ટકોર

તાઃ૩૧/૧૦/૨૦૧૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ

સરળ જીવન છે સમજદારનું,જે તેના વર્તનથી દેખાય
એક ટકોરને પારખીલેતાં,જીવનો જન્મસફળ થઈ જાય
.              …………….સરળ જીવન છે સમજદારનું.
ભણતર એ જીવનનો પાયો,બાળપણથી જ મળી જાય
કેડીપકડી સમજીલેતાં,આવતીકાલ પણ ઉજ્વળ થાય
ટકોરમળે જ્યાં શિક્ષકની,ત્યાંજ લાયકાત મળતી જાય
મહેનત મનથી કરતાંસાચી,જીવનનીકેડી સુધરી જાય
.                   ………….સરળ જીવન છે સમજદારનું.
જુવાનીના જોશમાં રહેતાં,ના માબાપને કદીય ભુલાય
આશીર્વાદ દે ઉજ્વળજીવન,જે સાચા મળતાં મેળવાય
ભક્તિપ્રેમની જ્યોતમેળવતાં,મળેલ જન્મ સફળ દેખાય
પારખજીવની સાચીબને,જ્યાં મળેલએક ટકોર સમજાય
.                   …………..સરળ જીવન છે સમજદારનું.

++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment