વિદાયની પળ
. .વિદાયની પળ
તાઃ૨૮/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો જગમાં જીવ દેહ ઘરી,એ કર્મની કેડી કહેવાય
નાસમજ આવે જગે કોઇને,ક્યારે મળે વિદાયની પળ
. …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
જીવને વળગે માયા દેહે,જગતમાં નાકોઇથી છટકાય
શાંન્તિનો સહવાસરાખીને,મળતી કેડીએજ છે ચલાય
મળે શાંન્તિ જીવને ત્યારે,જ્યારે દુઃખ દુર ભાગી જાય
દુઃખ દારિદ્રને વિદાય મળતાં,જીવ અવનીએ હરખાય
. …………………આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
દુઃખનીકેડી ન્યારીજીવનમાં,જ્યાં કર્મ વંદનથી સંધાય
દેહનો સંબંધ એ કુદરતનીકૃપા,જગે સૌને એ સમજાય
સ્નેહાળજીવની માયાલાગતા,વિદાયે દુઃખ અનુભવાય
મુક્તિમાર્ગનીરાહ માગતા પ્રભુથી,જીવનો ઉધ્ધારથાય
. …………………..આવ્યો જગમાં જીવ દેહ ઘરી.
—-__—-_–__-_—–_—–__—__—___–_—_—-