ગણપતિબાપા
*** ***
. .ગણપતિબાપા તાઃ૫/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ ગજાનંદ ગણપતિ પરમકૃપાળુ ભક્તોપર,જીવનમાં અનંતશાંંતિ આપી જાય પાવનરાહ મળે જીવનમાં શ્રધ્ધાએ,જે ભોલેનાથના સંતાનથી મળતી જાય ....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય. માતા પાર્વતીના એ વ્હાલા સંતાન,જેને જગતમાં ગૌરીનંદનથીય ઓળખાય અજબ શક્તિશાળી પરમાત્મા શંકર ભગવાનના,એ લાડલા સંતાન કહેવાય કાર્તિકભાઈના એ ભાઈ પણ કહેવાય,સંગે બહેન અશોકસુંદરીનાએ કહેવાય ભારતની પવિત્રભુમી પર એ જન્મ્યા,જગતમાં એ ભાગ્યવિધાતાથી ઓલખાય ....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય. પવિત્રસંતાન એકહેવાય જગતમાં,પાવનકૃપાળુ ભક્તોપર જ્યાં શ્રધ્ધાએ પુંજાય રિધ્ધી સિધ્ધીના એ પતિદેવ હતા,કૃપાએ જગતમાં રિધ્ધી,સિધ્ધીને વંદનથાય અવનીપર આવીને પવિત્ર ભાવનાથી,ભક્તિકરતા દેહને આશિર્વાદ આપીજાય એવા બમ બમ ભોલે મહાદેવના સંતાન,માતા પાર્વતીના એ લાડલા કહેવાય ....એજ પરમકૃપા ગજાનંદ શ્રીગણેશની,જ્યાં શ્રીગણેશાય નમઃથી ભજનભક્તિ કરાય. #################################################################