ભક્તિ મળી ગઈ
. .ભક્તિ મળી ગઈ તાઃ૮/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના થયેલકર્મથી મેળવાય કુદરતની આકેડી જગતપર કહેવાય,જે મળેલદેહથી પાવનરાહ દઈજાય ....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય. અવનીપર આગમન થતા ઉંમર સ્પર્શી જાય,જે જુવાન થતા સમજાય પાવનરાહને પામવાની તકમળે,જ્યાં વડીલના આશિર્વાદ મળતા થાય શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા જીવનમાં,મળેલદેહને શાંંતિની કૃપા થાય દેહને નાકોઇ અપેક્ષા કે માયા અડે,જે જીવનમાં પાવનકૃપા કરી જાય ....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય. નિર્મળભાવથી ભક્તિ કરી પ્રાર્થના કરતા,મળેલદેહનો સમય પાવન થાય પરમપ્રેમથી ભક્તિની રાહ પકડતા જીવનમાં,શાંંતિનો સહવાસ થઈજાય અવનીપર આગમન થતા જીવને મળેલદેહ,કર્મના સંબંધને સાચવી જાય પવિત્ર ભાવનાએ જીવન જીવતા,જીવનમાં ભગવાનનીજ કૃપા થઈ જાય ....મળેલદેહને સમય સમજીને ચાલવા,પ્રભુનીકૃપા મેળવવા ભક્તિ મળી જાય. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++