January 17th 2021

મા દુર્ગા

              .મા દુર્ગા

 તાઃ૧૭/૧/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપાળુ ને પરમપ્રેમાળ જગતમાં માતા દુર્ગાથી ઓળખાય
પાવનરાહ પકડીને ભક્તી કરી,નિખાલસ શ્રધ્ધાથી પુંજન થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
દુનીયામાં પવિત્રભુમી ભારત,જ્યાંપરમાત્મા માનવદેહે આવીજાય
અવનીપર આગમન કરી પધારે,હિંદુ ધર્મને એ પવિત્ર કરી જાય
અનેકદેહથી પવિત્રકૃપા કરે,જે મળેલદેહને શ્રધ્ધાભક્તિથી દેખાય
દેહ લીધો દુર્ગામાતાનો,જે અભિમાની મહિષાસુરનેજ મારી જાય   
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
પવિત્ર માતાના અનેકદેહ લીધા,જે ધરતીને પવિત્રભુમી કરી જાય
પરમાત્માની કૃપાથી દુર્ગા માતાનો દેહ લીધો,જેમને વંદન કરાય
અજબશક્તિ માતાનીજે ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
આવે પરમકૃપા માતાની જીવ પર,એ મળેલ દેહને અનુભવ થાય
....કૃપા મળે પવિત્ર માતાનો દેહને,જે જીવને જન્મમરણથી છોડી જાય.
********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment