January 23rd 2021

નિખાલસ રાહ

###144.pdf  ###

.           નિખાલસ રાહ            

તાઃ૨૩/૧/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
પવિત્રરાહની આંગળી ચીંધી,જે મને પવિત્રસંત શ્રી મોટાથી દેવાય
જીવનમાં કલમની કેડી પકડી ચાલવા,મને આશીર્વાદ પણ આપ્યા
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
મળેલદેહને સંબંધ કર્મનો અવનીપર,જે દેહ મળતાજ અનુભવ થાય
પાવનરાહ એજ પરમાત્માની કૃપા,દેહને નિખાલસ રાહ આપી જાય
પવિત્રકલમની રાહમળી દેહને,જે અનેક પ્રેમીઓના પ્રેમથી મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષારહે,કે ના કદી કળીયુગની માયા અડી જાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
પરમાત્માની કૃપા થઈ દેહપર,જે હરિ ૐ આશ્રમના મોટાથી મેળવાય
મળેલ માનવદેહને નિખાલસ રાહ મળી,જે સમયસંગે ચાલતા સમજાય
પવિત્રકૃપા પુંં.મોટાની આશ્રમથી મળી,એ મળેલદેહની કલમથી દેખાય
કર્મનોસંબંધ એ મળેલદેહને,જે જન્મ મળતાદેહને સંબંધીઓ આપીજાય
.....ત્યાંજ મને માતા સરસ્વતીની કૃપા મળી,જગતમાં કલમપ્રેમી કરી જાય.
#############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment