જય લક્ષ્મી માતા
******
. .જય લક્ષ્મી માતા તાઃ૨૭/૧/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રદેહ લીધો ભારતની પવિત્રભુમી પર,માતાથી શાંંતિ આપી જાય શ્રીલક્ષ્મીજીનો દેહ લીધો ભારતમા,જે શ્રીવિષ્ણુના પત્નીથી ઓળખાય ....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય. ભારતની ભુમીમાં દેહ લીધો માતાથી,એ માનવદેહને પવિત્રરાહે દેખાય શ્રધ્ધાભાવથી લક્ષ્મીમાતાની ભક્તિ કરતા,માતાની પાવનકૃપા પણ થાય અવનીપરના આગમનમાં મળેલદેહને,હિંદુ ધર્મમાં પવિત્રભક્તિ મળીજાય અનેક સ્વરૂપ લીધા પરમાત્માએ,જે પવિત્રપુંજનથી જગતમાં ઓળખાય ....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય. પરમાત્માએ પવિત્રદેહ લીધો ભારતમાં,એ વિષ્ણુ ભગવાનથી આવી જાય માતા લક્ષ્મીના એ જીવનસાથી થયા,જે અવનીપર શ્રી વિષ્ણુજી કહેવાય દુનીયામાં ભારતદેશ જ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકદેહ લઈ જાય મળેલદેહના જીવનુ એનશીબ કહેવાય,જે પવિત્રધરતી પર જન્મ લઈ જાય ....એ માતાની પાવનકૃપા ભક્તોપર,જે ધનનીકૃપાથી દેહને સુખ આપી જાય. #############################################################