March 5th 2021

અવનીનો આધાર

**14 જાન્યુઆરી સુધી નહિ થાય શુભ કામો.. પણ આવા કામ થઇ શકશે, જાણો લગ્નની તારીખો... - Gujaratidayro***

.          .અવનીનો આધાર

તાઃ૫/૩/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમપ્રેમથી કૃપા કરતા અવનીપર,જે પ્રત્યક્ષદેવ સુર્યદેવ કહેવાય
અબજોવર્ષોથી જીવને મળેલદેહને,દરરોજ સવારસાંજ આપીજાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
જીવને મળે દેહ અવનીપર,જે ગત જન્મે થયેલ કર્મથીજ મેળવાય
માનવદેહ એ પાવનકૃપા જીવપર,જે પશુપક્ષીપ્રાણીથી છોડી જાય
અવનીપર આવીને કર્મનો સંબંધ થાય,જે પ્રભુની કૃપાથી સમજાય
સુર્યદેવના આગમને સવાર પડે,અને વિદાયે સાંજથી રાત મેળવાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
શ્રધ્ધાભક્તિ મળેલદેહથી મેળવાય,જ્યાં પાવનકૃપા પરમાત્માની થાય
સતયુગ કળીયુગ એ સમયનોસ્પર્શ,જગતમાં નાકોઇજ દેહથી છટકાય
પાવનરાહ પામવા સુર્યદેવને શ્રધ્ધાભાવથી,વંદન કરીને અર્ચનાય કરાય
જે મળેલદેહને સમયનો સંગાથઆપે,એ જીવનાદેહની માનવતા મહેંકાય
....એ પરમકૃપાળુ પરમાત્મા સુર્યદેવ છે,જે જગતમાં સમયને સાચવી જાય.
###########################################################




No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment