સમયનો સંગાથ
****
. .સમયનો સંગાથ તાઃ૨૭/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ મળેલ માનવદેહને જીવનમાં અનેકકર્મનો,સંગાથછે જેઅવનીપર મેળવાય આગમનથી જીવને સમયનોસ્પર્શ થાય,જે મળેલદેહની ઉંમરથી સમજાય ....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય. જીવને મળતા દેહને બાળપણ,જુવાની અને ધડપણ સમયે મળતા જાય દેહને કર્મનોસંબંધ જીવનમાંમળે,જે સમજીને ચાલતા નાતકલીફ મેળવાય પવિત્રરાહને પકડી ચાલવા સવારમાં,શ્રધ્ધાથી ભગવાનની પુંજા થઈ જાય ઉંમરને સમજી ચાલતા માબાપના આશીર્વાદથી,ભણતરની રાહને પકડાય ....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય. જન્મ મળે જીવને ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મથી સમજાઈ જાય અનેકદેહનો સંબંધ જીવને,જે પશુ,પક્ષી,પ્રાણીઅને માનવીથી મળતો જાય માનવદેહને પરમાત્માની કૃપાથી,શ્રધ્ધારાખતા જીવનમાં પવિત્ર્રરાહ મળીજાય મારુ તારુની સમજણને છોડીને ચાલતા જીવને,પવિત્રકર્મથી મુક્તિમળી જાય ....સમયને સમજી ચાલતા પરમાત્માનીકૃપા થાય,જે પવિત્રકર્મની રાહ આપી જાય. #################################################################