March 31st 2021

શ્રધ્ધાળુ પ્રેમ

## ધન સમૃદ્ધિ માટે દેવી લક્ષ્મીની આવી તસવીર ઘરમાં લગાવવી માનવામાં આવે છે શુભ, થાય છે આર્થિક લાભ##

.            .શ્રધ્ધાળુ પ્રેમ

તાઃ૩૧/૩/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રકૃપાળુ માતા છે હિંદુ ધર્મમાં,જે મળેલ જીવનમાં સુખ આપી જાય
શ્રધ્ધાભાવનાથી પુંજન કરી વંદન કરતા,પરમપ્રેમથી ધનનીવર્ષા કરી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
મળેલદેહને કર્મનોસંબંધ છે,જે જીવને અવનીપર જન્મમરણથી મળી જાય
માનવજીવનમાં શ્રધ્ધાથી પુંજા કરતા,જીવપર પાવનકૃપા પ્રભુની થઈ જાય
પરમાત્માએ પવિત્રદેહો લીધા ભારતમાં,અને પવિત્રમાતાના દેહો લઈ જાય
પવિત્ર લક્ષ્મીમાતા હિંદુ ધર્મમાં,જે માનવજીવનમાં ધનલક્ષ્મીમાતાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
શ્રધ્ધારાખી ધુપદીપ કરી વંદનકરતા,પવિત્ર જીવનની રાહ કૃપાએ મેળવાય
પવિત્રદેવી છે હિંદુ ધર્મમાં,જેમના પવિત્ર પતિદેવ વિષ્ણુ ભગવાન કહેવાય
પ્રેમની વર્ષા થાય જીવનમાં પતિદેવની,જ્યાં તેમના પગને વંદન કરી જાય
અદભુતકૃપાનો પ્રેમ મને મળ્યો માતાનો,જે જીવનમા અનુભવ આપી જાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
માતાલક્ષ્મીની પવિત્રકૃપામળે જીવનમાં,જે કુળને પવિત્ર્રરાહે સુખ આપીજાય
પરમકૃપાળુ દેવ શ્રી વિષ્ણુભગવાન છે,એ પત્નિ લક્ષ્મીથી ધનવર્ષા કરીજાય
માનવદેહને સમયની સાંકળનો સ્પર્શ,જે મળેલદેહને કર્મની કેડીથી સમજાય
પવિત્રરાહની આંગળી ચીંધી માતાએ,જે જીવનમાં મંત્રકરી માળાથી પુંજાય
....હિંદુ ધર્મમાં પવિત્રમાતા લક્ષ્મી છે,જે ભારતમાં જન્મલઈ દર્શન આપી જાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment