સમયની સમજ
# #
. .સમયની સમજ તાઃ૩૧/૩/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ કુદરતની અજબલીલા છે અવનીપર,જે સમયસંગે ચાલતા સમજાય મળેલદેહને સમયસંગે જીવન જીવતા,ના કોઇ તકલીફ મળતી જાય ....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય. જીવને મળેલદેહ એ કર્મનીકેડી,જે ગતજન્મે થયેલ કર્મથી મેળવાય અવનીપર પ્રાણી,પશુ,પક્ષી અને માનવદેહ,એ આગમન કહેવાય માનવદેહને પરમાત્માની કૃપામળે,જેસમયની સમજથી બચાવીજાય પરમકૃપા અવનીપર પ્રભુની,જે અજબરાહે મળેલદેહને સ્પર્શી જાય ...એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય. મળેલદેહને ઉંંમરનો સંબંધ છે,જે સમજવા સમયને સાચવીને જવાય જીવને સંબંધ છે દેહથી જે કર્મથી સમજાય,ના કોઇથીય દુર રહેવાય પવિત્રકર્મ એજ પરમત્માની કૃપા છે,જે દેહને અંતે મુક્તિ આપીજાય સરળજીવનની રાહમળે મળેલદેહને,જ્યાં મળેલ સમયની સમજ થાય ....એ પરમાત્માની પવિત્ર કૃપા જગતપર,જે જીવને મળેલ દેહથી જીવાય. *********************************************************