May 13th 2022

અદભુતકૃપા

 જાણો ગુરુવાર ના દિવસ નું વિશેષ મહત્વ – અચૂક વાંચજો આ આર્ટીકલ       
.             .અદભુતકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
      
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે સમયે આગમન વિદાય આપી જાય
પરમાત્માની અદભુતકૃપા અવનીપર,પવિત્રપ્રેમથી જીવને માનવદેહ મળીજાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ અડીજાય,જે ગતજન્મના કર્મથી મેળવાય
જગતમાં સમયને નાપકડાય મળેલદેહથી જીવનમાં,સમયસમજીને ચાલતાજીવાય
ભારતદેશને પવિત્ર કરવા ભગવાન,અનેકદેહથી દેવદેવીના જન્મ લઇ પ્રેરી જાય
એ પાવનકૃપા જગતપર પરમાત્માનીછે,એ જીવના દેહને પવિત્રરાહે દોરી જાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ છે,જે જીવને આગમનવિદાય આપીજાય
જીવને અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહનોસંબંધ જે સમયેમેળવાય 
કુદરતની અદભુતલીલા જગતમાં જે સમયને સમજીને,સાથે ચાલતા અનુભવ થાય
જીવના દેહને લાગણીમાગણીનો નાકોઇ સંબંધ,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
....શ્રધ્ધ્ધારાખીને જીવનજીવતા ભગવાનની પાવંનકૃપાએ,મળૅલદેહથી પાવનરાહે જીવાય.
######################################################################
May 12th 2022

પવિત્રજ્યોત પ્રેમની

 શ્રી શનિ ચાલીસા
 
.          .પવિત્રપ્રેમની જ્યોત

તાઃ૧૨/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

પવિત્રકૃપા પરમાત્માની જીવનેમળે,જે શ્રધ્ધાથી જીવતા મળેલદેહને સમજાય
દુનીયામાં પાવનકૃપા ભગવાનની મેળવાય,જે મળેલદેહને કર્મથી મળી જાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
જગતમાં જન્મ મળતા જીવનુ આગમન થાય,જે મળેલદેહથી જીવને દેખાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,એ પરમાત્માએ લીધેલદેહથી સમજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,એ અદભુતકૃપા પ્રભુનીકહેવાય
જીવને જગતમાં કર્મનોસંબંધ,જે પ્રાણીપશુજાનવરપક્ષી અને માનવદેહથીમળે
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,એ પ્રભુનો પવિત્ર પ્રેમજ કહેવાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજાય
પરમાત્માની કૃપાએ ઘરમાંજ પુંજા કરતા,નાપ્રભુના દર્શનકરવા બહાર જવાય 
મળેલ માનવદેહના જીવનમાં પવિત્રપ્રેમની જ્યોતપ્રગટે,જે પ્રભુનીકૃપા કહેવાય
.....પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીથી પુંજા કરાય.
#################################################################

	
May 11th 2022

મળે મોહ અને માયા

 યોગિની એકાદશીનો ઉપવાસ કરવાથી મળે છે સુખ, અને પ્રાપ્ત થાય છે ઘણા ફળ - GSTV
.            મળે મોહ અને માયા

તાઃ૧૧/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

કળીયુગમાં મળેલ માનવદેહથી,જીવનમાં સમયથી નાકદી કોઇથીય દુર રહેવાય
જગતમાં કુદરતની આ લીલા છે,જે દેહને મોહ અને માયાનો સંબંધ આપીજાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
કળીયુગ કાતરથી ના બચાય માનવદેહથી,એ દેહને લાગણીમાગણીથી અનુભવાય
મળેલદેહને સમયે માબાપની કૃપામળે,જે સમયની સાથે દેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રકૃપા મળે ભગવાને લીધેલ દેહની,એ જીવનમાં શ્રધ્ધા સંગે ભક્તિ આપીજાય
માનવદેહપર પરમાત્માની પાવનકૃપા મળે,જ્યાં મોહ અને માયાથી દુરરહી જીવાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
દુનીયામાં કળીયુગથી ના કોઇથી દુર રહેવાય,પણ સમયને પારખીને જીવન જીવાય
લાગણી માગણીને દુર રાખતા,જીવનમાં દેખાવથી દુર રહેતા નાપ્રેમ સંગેવ્હાલ થાય
માનવદેહને જીવનમાં પાવનરાહ મળૅ,જ્યાં ઘરમાં પ્રભુના દેવદેવીઓને પ્રેમથી પુંજાય
પરમાત્માની પાવનકૃપા જીવનાદેહને પવિત્રરાહે લઈજાય,એજીવને મુક્તિ આપી જાય
....જીવને મળેલ માનવદેહપર કુદરતની અદભુતલીલા,જે મોહમાયા અને દેખાવ આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 11th 2022

માતાનોકૃપા

સંતોષી માતા ની કૃપા પ્રાપ્ત કરવા માટે આજથી શરુ કરો આ વ્રત…વિશિષ્ટ રીતે કરો આ ઉપવાસ.. 
.             માતાની કૃપા  

તાઃ૧૧/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

હિંદુ ધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતને જગતમાં પવિત્રદેશ કરી જાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધો,જે દેવઅનેદેવીઓથી જન્મ લઈ જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ માતાએ પવિત્રદેહ લીધા,જે મળેલદેહને જીવનમાં ભક્તિ આપીજાય
માનવદેહના જીવનમાં પવિત્ર તહેવાર મળે,જે જીવને મળેલદેહને સુખ મળીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનક્રુપા કહેવાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતથી,જે જીવને સત્કર્મ કરાવી જાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
પવિત્ર પાવનકૃપા ભગવાનની ભારતદેશપર,જ્યાં અનેક પવિત્ર તહેવાર ઉજવાય
અનેક પવિત્રદેહ દેવીઓએ લીધા અવનીપર,જેમની માતાના નામથી પુંજા થાય
જીવને પ્રભુની પાવનકૃપાએ માનવદેહ મળે,જે જીવનાદેહને પવિત્રરાહ મળીજાય
પ્રભુની કૃપાએ માનવદેહને ભક્તિની રાહ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પંજાકરાય
....પરમાત્માના આશિર્વાદથી જીવને માનવદેહમળે,જેને શ્રધ્ધાભક્તિથી મુક્તિ મળી જાય.
#####################################################################
 

May 10th 2022

પવિત્રરાહ માનવતાની

** Jai Shree Siyaram Ji Namah... Jai Shree Bajarangba - બજરંગબલી - સીતારામ - mymandir**
.          .પવિત્રરાહ માનવતાની

તાઃ૧૦/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને અવનીપર પ્રભુની કૃપાએ દેહમળે,જે પરમાત્માનો પ્રેમ કહેવાય
કર્મનો સંબંધ જીવના દેહને અવનીપર,માનવદેહ એજ પવિત્રરાહે જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
અવનીપર પરમાત્માની કૃપા કહેવાય,એ જીવને અનેકદેહથી મળી જાય
જીવને જન્મમરણથી દેહમળે,પ્રાણીપશુજાનવરપક્ષીએ નિરાધાર કહેવાય
નાકોઇ રાહ મળે જીવનમાં મળેલદેહને,એ અદભુતલીલા પ્રભુનીકહેવાય
જીવને જન્મથી માનવદેહમળે,જે મળેલદેહને કર્મનો કર્મનો સંગાથ મળે
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
કુદરતની પવિત્રકૃપા જીવને મળેલદેહપર,એ જીવનમાં સત્કર્મ કરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,ભગવાનની સમયે ઘરમાં પુંજા કરાય 
પ્રભુની પવિત્રકૃપામળે દેહને,જે પવિત્રરાહે જીવનજીવતા માનવતા દેખાય 
એજ પાવનકૃપા પરમાત્માની અવનીપર,જે ભારતદેશને પવિત્ર કરી જાય
.....જીવનુ આગમન અનેકદેહથી થાય,જે સમયની સાથે જીવને દેહથી મળી જાય.
********************************************************************
May 9th 2022

મળેલ પ્રેમની પરખ

 ++chant these mantra to devi lakshmi goddess lakshmi diwali pujan lakshami  pujan - I am Gujarat++ 
.            મળેલ પ્રેમની પરખ
તાઃ૯/૫/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે મળેલદેહને સમયે સમજાઇ જાય
માનવદેહ એ પ્રભુનીકૃપા જીવપર,એ સમયે અવનીપર આગમન થાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પાવનકૃપા જગતમાં પ્રભુએ કરી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
ભારતની ભુમીને પવિત્ર કરી પરમાત્માએ,જ્યાં દેવદેવીથી જન્મી જાય
જીવને જગતપર સમયનો સંબંધ,જે અનેકદેહથી આગમન આપી જાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
માનવદેહને પાવનરાહે જીવન જીવવા,પરમાત્માની ધુપદીપથી પુંજાકરાય
અનેકદેહથી ભગવાન ભારતદેશમાં પ્રધાર્યા,જગતમાં પવિત્રભુમી કરીજાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય 
આગણેઆવી પ્રેમમળે પ્રભુનો,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય 
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
#############################################################
May 6th 2022

મોહમાયાની સાંકળ

 Moral value stories in Gujarati | saibalsanskaar gujarati
.          .મોહમાયાની સાંકળ  

તાઃ૬/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જીવને મળેલમાનવદેહને પરમાત્માની કૃપાએ,દેહને સમયની સાથે રહેવાય 
જગતમાં ના કોઇનીય તાકાત છે,જે સમયથી છટકીને જીવન જીવી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
પાવનરાહે જીવનજીવવા પ્રભુનીકૃપાએ,કળીયુગમાં મોહમાયાથી દુર રહેવાય
મોહમાયાની સાંકળ એ માનવદેહને જકડી જાય,ના કોઇજ દેહથી છટકાય
સમયની સાથે ચાલવા શ્રધ્ધાથી ભગવાનની,ઘરમાં ધુપદીપ કરી પુંજા કરાય
કૃપામળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને પવિત્રરાહે જીવનજીવાડી જાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદી છટકીનેજવાય
મળેલદેહને કર્મનોસંબંધ જે જન્મમરણ દઇજાય,એ જીવને સમયસાથે લઈજાય 
સતયુગના સમયમાં નાકોઇ દેહથી દુર રહેવાય,કે ના કોઇથી સમયને છોડાય
પાવનરાહે જીવન જીવવા કળીયુગમાં,શ્રધ્ધાથી દેવદેવીઓની ધરમાં પુંજા થાય
.....કુદરતની આ પવિત્રલીલા છે,જે ભુતકાળને ભુલીનેજ જીવન જીવાડી જાય.
================================================================

	
May 5th 2022

કૃપાળુ પવિત્ર માતા

 100 Best Images, Videos - 2022 - ગાયત્રી મંત્ર - WhatsApp Group, Facebook Group, Telegram Group
.          .કૃપાળુ પવિત્રમાતા  

તાઃ૫/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ     

પવિત્ર શ્રધ્ધાથી માતાની પુંજા કરતા,ગાયત્રીમાતાની કૃપા મળી જાય
માનવદેહને પાવનરાહ મળે જીવનમાં,માતાનીકૃપાએ સુખ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
પ્રભાતે માતાને શ્રધ્ધાથી વંદનકરતા,પાવનકૃપાથી આશિર્વાદ મળીજાય 
માનવદેહને જીવનમાં શ્રધ્ધાભક્તિથી,પુંજન કરી પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહને સમજણનો સંગાથ મળતા,ના કોઇ અપેક્ષા કદી અડીજાય
એજ પવિત્રકૃપા માતાની જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
જગતમાં હિંદુધર્મની જ્યોત ભારતદેશથી પ્રગટી,જે દેહનેસુખ આપી જાય
પરમાત્માએ અનેક દેવ અને દેવીઓથી જન્મલીધો,એ પવિત્રકર્મ દઈજાય
મળેલદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,પવિત્ર દેવદેવીઓની આરતી કરાય
જીવના મળેલ દેહથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ગાયત્રીમંત્રનો જાપ કરતા,જીવનમાં પવિત્રરાહ મળી જાય.
##############################################################
May 5th 2022

પવિત્રકેડી કલમની

 News & Views :: જાણો, માતા સરસ્વતીને શા માટે કહેવામાં આવે છે જ્ઞાનના દેવી
.           પવિત્રકેડી કલમની

તાઃ૫/૫/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં સમયને નાપકડાય કોઇથી,એ કુદરતની કેડી કહેવાય
પાવનરાહે જીવનજીવવા સમયનીસાથે ચલાય,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ સમયે,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
કુદરતની આલીલા અવનીપર જે સમયથી દેખાય,નાકોઇ દેહથી કદી દુર રહેવાય
જગતમાં પવિત્ર કલમની કેડી મળે માનવદેહને,જે પવિત્રમાતાની કૃપાએજ ચલાય 
માતાની કૃપાએ અવનીપર કલમનાપેમીઓને,રચનાના વાંચકોને આનંદ આપીજાય
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
જગતમાં સમયે માનવદેહમળે જીવને,જેને સમયે પ્રભુની કૃપાએ પાવનપ્રેરણા મળે
પકડેલ કલમથી સમયે પવિત્રરચના થઈજાય,જે કલમપ્રેમીઓને આનંદ આપીજાય
અવનીપરના માનવદેહને પ્રભુની કૄપા મળે,જે માતા સરસ્વતીની કૃપાય મળીજાય
માનવજીવનમાં નાકોઇ આશા કે અપેક્ષા રહે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય 
.....કલમની પવિત્રમાતાની દેહ પર કૃપા થાય,જે સમયે કલમથી પવિત્ર રચના થઈ જાય.
=========================================================================
May 4th 2022

લક્ષ્મીમાતાની કૃપા

 શુક્રવારે આ 1 મંત્ર સાથે કરો લક્ષ્મીજીની પૂજા, ઘરમાં ક્યારેય નહીં રહે ધનની અછત | on friday chant special mantras in the worship of maa vaibhav lakshmi there will be no lack
.          .લક્ષ્મીમાતાની કૃપા

તાઃ૪/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને માનવદ્દેહથીજન્મમળે પ્રભુકૃપાએ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી જીવનપવિત્રથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજા કરાય
પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિલક્ષ્મીમાતા,જેમની હિંદુધર્મમાં ધનલક્ષ્મીથી પુંજાથાય
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,ધનની કૃપાએજ પવિત્રરાહે જીવન જીવાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રખાય,કે નાકોઇ મોહમાયાનો સંગાથ પણ અડીજાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલઈ,મળેલમાનવદેહને ભક્તિનીપ્રેરણા થાય
મળેલ માનવદેહને ગતજન્મના દેહના કર્મથીજ,અવનીપર જીવને જન્મ મળતો જાય
ધનની પવિત્રમાતાલક્ષ્મીની શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલ માનવદેહપર માતાનીકૃપાથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
#######################################################################
« Previous PageNext Page »