May 24th 2022

પવિત્ર કૃપાળુ પ્રેમ

 saturday Archives - એક વાત કહુ?
.           પવિત્ર કૃપાળુ પ્રેમ

તાઃ૨૪/૫/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અવનીપર જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પાવનકૃપાજ કહેવાય 
જગતમાં જન્મમરણનો સંબંધ જીવને,જે અનેકદેહથી સમયે મળી જાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
પવિત્રલીલા જગતપર પરમાત્માની,જે સમયે જીવને દેહ મળતાજ દેખાય
માનવદેહ એઅજબકૃપા પ્રભુની અવનીપર,એ અનેકદેહથી બચાવી જાય
જીવને જન્મથી દેહમળે માનવીનો,કૃપાએ નિરાધાર દેહથી દુરરાખી જાય
એ પવિત્રકૃપા પરમાત્માની મળે જીવને,જે મળેલદેહને ભક્તિ આપી જાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
જગતમાં પરમાત્માની કૃપાએ હિંદુધર્મની જ્યોત,ભારતદેશને પવિત્રકરી જાય
અનેકદેહથી ભગવાને જન્મ લીધો ભારતમાં,જગતમાં પવિત્ર ધરતી થઈજાય
પ્રભુએ દેવ અને દેવીઓથી પવિત્રદેહ લીધા,જેમની માનવદેહથી પુંજાકરાય
માનવદેહથી ઘરમાં ધુપદીપ કરીને આરતી કરાય,એજ પ્રભુની કૃપા કહેવાય
....એ અદભુતકૃપા ભગવાનની દુનીયામાં,જે અવનીપરના આગમનથી દેખાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 23rd 2022

હરહર મહાદેવ

 ભોલેનાથ ની કૃપા થી મોટી સફળતા પ્રાપ્ત થશે આ 5 રાશી ના જાતકો ને, જાણો આજ નું રાશિફળ - Deshi MOJ
.           .હરહર મહાદેવ

તાઃ૨૩/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પરમકૃપાળુ શક્તિશાળી શંકરભગવાન,વ્હાલથી હરહર મહાદેવ કહેવાય
હિંદુધર્મની પવિત્રજ્યોત ભારતદેશથી,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
ભારતનીભુમીને પવિત્રકરવા,પરમાત્માએ જન્મલીધો જે ભોલેનાથ કહેવાય
ભગવાને અનેકદેહથી જન્મલઈ,ધર્મની જ્યોતથી જીવને પાવનરાહે લઈજાય
પવિત્રકૃપાની કેડી પકડીને ચાલતા,હિમાલયની પુત્રી પાર્વતીને પરણી જાય
શ્રધ્ધારાખીને શંકરભગવાનની ભક્તિ કરતા,બમબમભોલે મહાદેવથી પુંજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાંજ ભગવાન થયા,સોમવારે ૐનમઃ શિવાયથી પુંજાય
પવિત્ર પ્રેમ મળ્યો પત્નિપાર્વતીનો,એ સંતાન શ્રીગણેશ,કાર્તિકેય આપી જાય
દીકરી અશોક્સુંદરી જન્મી જાય,માનવદેહને હિંદુ ધર્મમાં ભક્તિકરી પુંજાથાય
ભગવાનને દેવદેવીઓથી જન્મલીધો,જે જીવને મળેલમાનવદેહનેસુખઆપીજાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મછે,જે ભારતમાં પ્રભુનાદેહથી જન્મલઈ પવિત્રકરીજાય
ભોલેનાથના પવિત્ર શ્રીગણેશ છે,જેમની હિંદુધર્મમાં દરેકપ્રસંગમાં પુંજા કરાય
શ્રી ગણેશ એ રીધ્ધી અને સિધ્ધીના પતિદેવ થયા,જે ભાગ્યવિધાતા કહેવાય
પવિત્ર સંતાનથયા જે શુભઅનેલાભથી ઓળખાય,જેની પવિત્રદેહથી પુંજાથાય
....એ માતા પાર્વતીના જીવનસાથી,અને એ પાર્વતીપતિ મહાદેવથી પુંજન કરાય.
################################################################

	
May 23rd 2022

સાથ સમયનો

વિશ્વાસ કોના ઉપર કરવો? અને કોના ઉપર ના કરવો? આજના સમયનો બહુ જટિલ પ્રશ્ન - Gujarati સમાચાર

.           .સાથ સમયનો

તાઃ૨૩/૫/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા મળે માનવદેહને,જે પવિત્રરાહે જીવી જાય
જીવને ગતજન્મના કર્મથી દેહમળે,જે આગમન વિદાયથી મેળવાય
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
અજબકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવના દેહને મળતી જાય
પાવનરાહ મળે જીવના મળેલ દેહને,જે માનવદેહથી જન્મ લઈ જાય
જગતમાં હિંદુધર્મને પવિત્રકરવા,ભગવાન દેવદેવીઓથી જન્મ લઈજાય 
ભારતદેશની ધરતીને પાવન કરવા,ભગવાન અનેકદેહથી જન્મી જાય 
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
જીવને માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,જે સમયનીસાથે લઈ જાય
જન્મમરણ એ જીવના દેહને મળે,ના કોઇથીય કદી દુર રહીને જીવાય
ભગવાનની પવિત્ર કૃપામળે જીવનમાં,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
મળેલદેહને પ્રભુની પ્રેરણા મળે,જ્યાં જીવનમાં સમયનોસાથ મળી જાય
....પવિત્ર પ્રેરણા મળે અવનીપર મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
#############################################################

 

May 22nd 2022

પવિત્રનિખાલસ પ્રેમ

 ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો (પ્રથમ ગુજરાતી બ્લોગ)
.          .પવિત્ર નિખાલસ પ્રેમ

તાઃ૨૨/૫/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ     
   
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,જીવને મળેલદેહને પ્રેરણા આપીજાય
જીવને માનવદેહ મળે અવનીપર,સમયે પાવનરાહની કેડી મળી જાય
....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,એ મળેલ દેહના કર્મથી મેળવાય
જીવને જન્મમરણનો સંબંધ અનેક દેહથી,જે જીવને સમયે મળતો જાય
કુદરતની આ પાવનકૃપા જગતપર,જે પવિત્ર નિખાલસ પ્રેમઆપી જાય 
જીવને સંબંધ દેહથી જે પ્રભુની કૃપાએ મળે,ના કોઇ જીવથી છટકાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
શ્રધ્ધારાખીને ભગવાનની પુંજા કરવા,અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જગતમાં ભારતદેશની ભુમીને પવિત્ર કરી,જ્યાં પ્રભુની પવિત્ર કૃપા થાય
હિંદુધર્મ એ જગતમાં પવિત્રધર્મ છે.જેને ભારતદેશથી જગતમાં પ્રેરી જાય
પવિત્રદેવ અને દેવીઓથી જન્મલીધો,જે માનવદેહને ભક્તિરાહઆપીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
જીવને જન્મથી દેહમળેસમયે,જેપ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહથીમળે
ગત જન્મના દેહના કર્મથી જીવને,અવનીપર જન્મમરણથી જીવન જીવાય
નિરાધારદેહથી જીવને પવિત્રદેહ મળે,જે અવનીપર માનવદેહથી સમજાય
પવિત્રરાહે જીવન જીવવા શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપકરી પ્રભુની પુંજા કરાય
.....એ પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે જીવને અનેકદહથી બચાવી જાય.
+++++++++++++*ૐ+ૐ+ૐ*ૐ*ૐ+++++++++++++*ૐ*ૐ*ૐ*ૐ*ૐ++++++



 

May 20th 2022

કર્મની પાવન રાહ


.          .કર્મની પાવનરાહ 

તાઃ૨૦/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પ્રેમમળે પરમાત્માનો માનવદેહને જીવનમાં,જે પવિત્રજીવન આપી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના કર્મથી દેહ મળી જાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
જીવને જગતમાં અનેકદેહથી જન્મમળે,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
અનેક નિરાધાર દેહથી જીવનુ આગમનથાય,જ્યાં ભગવાનની કૃપા થાય
સમયે જીવને માનવદેહ મળે,જે જીવન ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહને,સમજણનો સાથ મળતા મળીજાય
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાંદેવદેવીઓથીજ્ન્મીજાય
શ્રધ્ધા રાખીનેજ ઘરમાં ધુપદીપ પ્રગટાવી,દરરોજ ભગવાનની પુંજા કરાય
મળેલ માનવદેહથી પરમાત્માની પુંજા કરતા,જીવને અંતે મુક્તિ મળીજાય
કર્મની પવિત્રરાહ મળે માનવદેહને,જ્યાં પાવનરાહે પ્રભુની કૃપાએ જીવાય  
....અદભુતકૃપાળુ પરમાત્મા જગતમાં,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
May 20th 2022

ક્યાં મળશે

=Damodar Stuti- Stotram - Shri Krishna Govind Hare Murari - by Sachin Limaye  - YouTube=   
.              ક્યાં મળશે

તાઃ૨૦/૫/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પાવનકૃપા જગતમાં મળે,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય 
કુદરતની આ પવિત્ર લીલા,જીવને મળેલ માનવદેહપર જે સમયે સમજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માની છે,જે જીવને સમયની સાથે લઈ જાય
ભારતદેશપર ભગવાનની પવિત્રકૃપા થઈ,જ્યાં દેવદેવીઓથીએ જન્મી જાય
માનવદેહ એપ્રભુનીકૃપા થાય,જે પ્રાણીપશુજાનવરાને પક્ષીથી બચાવી જાય
ભગવાનનો પવિત્રપ્રેમ મળશે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
મળેલ માનવદેહને ભગવાનની પાવનકૃપા મળશે,જ્યાં જીવનમાં ભક્તિકરાય
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મથીજ,જીવને જન્મમરણ મળી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,જે જીવને અનુભવજ આપી જાય
અવનીપર પરમાત્માની લીલા કહેવાય,જે જીવને જન્મ ક્યાં મળશે કહીજાય
.....જીવને પવિત્રકૃપા ભગવાનની મળતા,અવનીપરના આગમનથી સમજાઇ જાય.
******************************************************************

 

May 19th 2022

રાહ મળે જીવનમાં

જાણો ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની કથા
.            .રાહ મળે જીવનમાં

તાઃ૧૯/૫/૨૦૨૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માનવદેહને પરમાત્માની,જ્યાં શ્રધ્ધાભાવનાથી પુંજા કરાય
જીવને અવનીપર આગમનવિદાય મળે,જે સમયે જન્મમરણથી અનુભવાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
અનેકદેહનો સંબંધ જીવને જન્મમરણથી,જે જીવપર પ્રભુકૃપાએ મળતો જાય
મળે પવિત્રકૃપા ભગવાનની મળેલદેહને,એ સમય સમજીને ચાલતા મેળવાય
જીવને મળેલદેહ એ ગત જન્મના કર્મનો સંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
અનેકદેહથી જીવને પ્રાણીપશુજાનવરપક્ષી સંગેમાનવદેહથી જન્મ મળતો જાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા થઈ,જે ભારતદેશમાં દેવદેવીથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પરમાત્માએ,જે માનવદેહનેસુખ આપીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની પવિત્રપુંજા કરાય 
મળે પરમાત્માનો પ્રેમ માનવદેહને જીવનમાં,જે અંતેજીવને મુક્તિઆપીજાય
....અદભુતલીલા ભગવાનની અવનીપર,નાકોઇ જીવથી સમય છોડીને કદી ચલાય.
#################################################################

	
May 18th 2022

પવિત્રકૃપાનો પ્રેમ

 
.              પવિત્રકૃપાનો પ્રેમ

તાઃ૧૮/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રરાહે જીવન જીવવા ,મળેલ માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
જીવનમાં પરમાત્માની પાવનકૃપા મળતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
જીવને મળેલદેહ એ ગતજન્મના મળેલદેહથી,જીવને જન્મમરણ આપી જાય
પાવનરાહે જીવન જીવવા પ્રભુનીકૃપા મળે,જે જીવનમાં શ્રધ્ધાથી પુંજાકરાય
જગતમાં અદભુતકૃપાળુ ભગવાનછે,એભારતદેશમાં દેવદેવીઓથી જન્મીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધદેહને,પ્રભુકૃપાએ માનવદેહ મળીજાય
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
ભગવાનની કૃપાએ જીવને અવનીપર આગમન મળે,જે માનવદેહ મેળવાય
જીવને પ્રાણીપશુજાનવર સંગે પક્ષીનો,જન્મથી દેહમળે એ નિરાધારકહેવાય
પ્રભુનો પ્રેમમળે જીવના મળેલદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરાવીજાય
માનવદેહને પરમાત્માની પાવનકૃપાએ જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળે
.....એ પાવનકૃપા પરમાત્માની માનવદેહને મળે,જે શ્રધ્ધાની ભક્તિએ મેળવાય.
*****************************************************************
May 16th 2022

કલમપ્રેમી માતા

  
.              .કલમપ્રેમી માતા

તાઃ૧૬/૫/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે કલમપ્રેમીમાતા સરસ્વતીની,જે કલમ પકડાવી જાય
માતાની પવિત્ર પ્રેરણા મળે દેહને,જે જીવનમાં કલમથી રચના થાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય. 
પવિત્રકૃપા મળે માનવદેહને માતાની,જે મળેલદેહના જીવને પ્રેરીજાય
સમયની સાથે માતાની કૃપાએ ચાલતા,કલમથી રચનાઓ થતી જાય
થયેલ રચનાના ચાહકો મળતા,માતાની કૃપાથી ચાહકો ખુશથઈથાય
મળેલમાનવદેહને પ્રેરણામળે જીવનમાં,જે જીવનો જન્મસફળ કરીજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય. 
જગતમાં મળેલમાનવદેહને કલાની પ્રેરણા થતા,કલાકાર પણ થઈજાય
પરમકૃપાળુ કલાની માતા સરસ્વતી થયા,જે શ્રધ્ધાળુને પ્રેરણાકરીજાય
માનવદેહને પરમાત્માનીકૃપા સમયસાથે લઈ જાય,નાતકલીફ અડીજાય
એ પવિત્રકૃપા માનવદેહ પર,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈજાય
.....એ અદભુતકૃપા માતા છે હિન્દુધર્મમાં,એ પવિત્રરાહે પ્રેરણા આપી જાય.
################################################################

	
May 14th 2022

અદભુત જ્યોત પ્રેમની

 Mogarana phool: 2017
.            અદભુત જ્યોત પ્રેમની

તાઃ૧૪/૫/૨૦૨૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સંબંધ ગતજન્મના કર્મનો,જગતમાં નાકોઇ જીવથી કદી દુર રહેવાય 
અદભુતલીલા પરમાત્માની અવનીપર,જે દેહનાજીવને અનેકરાહે જીવનમાં પ્રેમમળીજાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
પરમકૃપા પરમાત્માની જીવને મળે,જે જીવને અવનીપરના આગમનથી દેહમળે સમજાય
કુદરતની આ અદભુતલીલા જગતમાં,જે જીવને પ્રાણીપશુજાનવરપક્ષીઅને માનવદેહ મળે 
પરમાત્માની પાવનકૃપાએ જીવને,નિરાધારદેહથી બચાવીને સમયે માનવદેહજ આપી જાય 
જીવના મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,પવિત્ર પરમાત્માની કૃપાએ પાવનરાહે જીવાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
માનવદેહપર ભગવાન કૃપા કરવા,ભારતદેશમાં અનેકદેહથી ભગવાન પવિત્ર જન્મલઈજાય
પ્રભુની પવિત્રકૃપામળે માનવદેહને,જે શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુની ધુપદીપથીપુંજાકરાવીજાય
મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા મળતા,જીવનમાં સદમાર્ગે જીવન જીવતા સુખ મળીજાય
જીવનમાં નાકોઇ અપેક્ષા કે ના મોહમાયા અડી જાય,એ પાવનરાહે જીવન જીવાડી જાય
.....ભગવાનની પાવનકૃપા મળે જીવના મળેલદેહને,જે અદભુત પ્રેમની જ્યોત પ્રગટાવી જાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
 
« Previous PageNext Page »